Home Archive by category અમરેલી (Page 627)

અમરેલી

અમરેલી
ખાલી અને મુસાફર ભરેલી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ૪ લોકો ઘાયલ અમરેલીમાં રાજુલાના કુંભારીયા ગામે બે ખાનગી બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બસ વચ્ચેની ટક્કર એટલી જાેરદાર હતી કે, બંને આગળના ભાગે એકબીજા સાથે ભટકાઈ હતી. ખાલી બસ અને મુસાફર ભરેલી બસ વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં ૪ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર અર્થે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાની જનતાના સેવાલાય સત્વ અટલધારા ખાતે પ.પૂ.ઉષા મૈયાની પાવન ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠ સાથે  નૂતન વર્ષને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આવકારવામાં આવ્યું. આ પાવન અવસરે શહેર ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા સદસ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં દિવાળીની ઉજવણી અલગ રીતે કરાય છે. આમને સામને ઈંગોરીયા યુદ્ધ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ફાયર વિભાગ અને આરોગ્યની ટીમ સહિતના કાફલા વચ્ચે આ ઈંગોરીયા યુદ્ધ ની રમત રમાય છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા ૧૦૦ વર્ષથી ઇંગોરિયાની રમત રમાય છે. તદ્દન નિર્દોષતાથી આ રમત રમવામાં આવે છે. આ રમતમાં દિવાળીની દિવસે […]Continue Reading
અમરેલી
હુમલો કયા કારણસર થયો, પોલીસે તપાસ હાથ ધરી અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ભાઈબીજના દિવસે જ હત્યા કરવામાં આવી છે. મધુબેન જોષીના પુત્ર અને એડવોકેટ રવિ જોશી ઉપર પણ જીવલેણ હુમલો થયો છે. મધુબેન જોશીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યાં […]Continue Reading
અમરેલી
હવે તમે જ કહેશો  કુછ પલ તો ગુજારીએ અપને કુંડલામેં આપડુ કુંડલા રૂડું રૂપાળું કુંડલા  સાવરકુંડલા શહેરમાં દિવાળી તહેવારો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાતાં જોવા મળ્યાં. આ વર્ષે દિવાળી પર્વનો માહોલ કંઈક અલગ જ જોવા મળ્યો. સાવરકુંડલા શહેરમાં આ વખતે રેકર્ડ બ્રેક ફટાકડા પણ ફૂટ્યા અને સાવરકુંડલાના પરંપરાગત હર્બલ ફટાકડા ઈંગોરિયાની લડાઈનો માહોલ તો કંઈ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સ્વ અરજણદાદા નારોલા પરિવાર આયોજિત ચંદ્ર ગોવિદદાસજી ના વ્યાસાસને ચાલતી   શ્રીમદ્ર ભાગવત કથા મહોત્સવ માં તા.૨૦/૧૧/૨૩ ને સોમવારે સવારે ૮-૦૦ કલાકે મહા રક્તદાન કેમ્પ યોજાશે સ્વ અરજણદાદા નારોલા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા મહોત્સવ માં માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતો મહા રક્તદાન કેમ્પ યોજી માનવતા નું સુંદર કાર્ય […]Continue Reading
અમરેલી
પાલીતાણા ના નાના એવા ખાખરીયા ગામે આજે તા.૧૬/૧૧/૨૩  ના રોજ મારુતિ  મિત્ર મંડળ દ્વારા ક્ષુક્ષમ જીવો પ્રત્યે અપાર કરુણા વ્યક્ત કરતું પરમાર્થ કાર્ય કરાયું  કીડયારુ ૧૨ મણ ધઉ ૨ મણ ગોળ તેલ. ધી સેવ કુલ મળી કુલ ૧૫  મણ જેટલુ  સુરમુ  બનાવી લાખો જીવો  કીડી મકોડા જેવા અનેક ક્ષુક્ષમ જીવાત્મા ઓને માટે ભર પેટ ભોજન […]Continue Reading
અમરેલી
લાઠી ખોડલધામ પ્રેરિત શુભમ ચેરીટેબલ ટ્રસ્ટ સમસ્ત લેઉવા પટેલ સમાજ નો ૧૦ મો સમૂહ લગ્નોત્સવ આગામી કારતક સુદ ૧૩ ને શનિવાર ૨૫/૧૧/૨૩ ના રોજ લાઠી ખાતે યોજાશે ૨૪ નવદંપતી ઓને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદારદિલ દાતા અને રાજસ્વી રત્નો કેળવણી રત્નો ઉદ્યોગ રત્નો ની વિશેષ ઉપસ્થિતિ માં આદર્શ દાંપત્ય જીવન ની શીખ સાથે સપ્તપદી ની પ્રતિજ્ઞા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની પરિસ્થિતિ ભાંગીને ભુક્કો થતી જાય છે તેવામાં અમરેલીનાં પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે રાજયનાં મુખ્યમંત્રીને પત્ર પાઠવી તાકીદે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બને તે બાબતે રજુઆત કરી હતી. હાલ અમરેલી જિલ્લાની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર બની છે તે બાબતે એક પ્રેસ નિવેદન કરી અમરેલીનાં પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર તેમજ પુર્વ Continue Reading
અમરેલી
દામનગર પ્રકાશ ના પર્વ દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ ની પૂર્વ સંધ્યાએ સુરત ની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા એ માદરે વતન દામનગર ખાતે અતિ જરૂરીયાતમંદ એવા નિસહાય અને નિરાધાર એવા પરિવારો કે જેમાં વિધવા માતા સાથે બાળકો રહેતા હોય તથા એકલવાયુ જીવન પસાર કરતા વયોવૃદ્ધ […]Continue Reading