મ્હેી.નાયબ પોલીસ મહાનિરક્ષક શ્રી. અશોકકુમાર સા. તથા મ્હે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબનાં માર્ગદર્શન મુજબ તથા ના.પો.અધિ. શ્રી એ.એમ.સૈયદ સાહેબે શહેરમા વાહન ચોરીના બનાવ અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓ ડીટેકટ કરવા સુચન કરેલ હોય જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.રાવલ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ છે. પણ ચૂંટણીમાં અંગત અદાવતને કારણે હવે હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે. ઘોઘામાં સરઘસ બાદ એક દલિત આધેડની હત્યા બાદ હવે દાહોદના વરમખેડામાં ચૂંટણીની અદાવતમાં ધીંગાણાની ઘટના સામે આવી છે. જેમાં ટોળાંએ હારેલા ઉમેદવારના ઘર પર હુમલો કર્યો હતો. અને ત્રણ લોકોને માર મારી ચાર જેટલાં વાહનોમાં તોડફોડ […]
ભાવનગર જિલ્લાના સણોદર ગામમાં કોંગ્રેસના ઉમેદવારની જીતમાં સામેલ કેટલાક લોકો દ્વારા મંગળવારે દલિત વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓ માટે રવિવારે યોજાયેલી ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર કરાયા હતા. ભાવનગર એસસી/એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક દિનેશ કોડીયાટરે જણાવ્યું હતું કે મૃતકનું નામ અમરભાઇ બોરીચા (૫૦) છે અને તે ઘોઘા તાલુકાના સણોદરનો રહેવાસી હતો. તેમણે
આજરોજ ભાવનગર જીલ્લાની ૧૦ તાલુકા પંચાયત, ૪૦ જીલ્લા પંચાયત સીટ અને ૩ નગરપાલીકાઓની મતગણતરી હાથ ધરવામાં આવી, જેમાંથી ૧૦ તાલુકા પંચાયતની ૧૪૮ સીટો, જીલ્લા પંચાયતની ૩૧ થી વધુ સીટો અને નગરપાલીકાની ૭૦ સીટો ૫ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડી ભાવનગર જીલ્લાની જનતાએ ફરી વખત ભાજ૫ને પ્રચંડ બહુમતીથી અભુતપુર્વ ઉત્સાહ સાથે મતદાન કરી જીતાડયા છે. આ […]
ગારીયાધાર ની પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ ખાતે ગાય દત્તક લેતા ઉદારદિલ દાતા પરિવાર દ્વારા વર્ષ દરમ્યાન ગાય નિભાવ નો સંપૂર્ણ ખર્ચ આપી કર્યું પૂજન કરી પ્રમિલાબહેન ની પ્રેરણાત્મક પહેલ ૧ ગાય માતા ને આજ રોજ માધવ ગૌધામ માં પ્રમિલાબેન પ્રવીણભાઈ પટેલ પરિવારે ૧ ગાય માતા ને દત્તક લેતા .૧,૦૧,૧૧૧ રૂપિયા નું દાન […]
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા પ્રવૃત્તિનાં ઉપક્રમે ભાવનગર નાં જાણીતા રિટાયર્ડ શિક્ષક શ્રી રાઘવજી ભાઈ પટેલનાં વડીલ સ્વ. સમરતબહેન પટેલ અને સ્વ.ઝવેરભાઈ પટેલની સ્મુતિમાં ૩૯૪ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.૨૬ ફેબ્રુઆરીનાં રોજ યોજાયો. આ કેમ્પમાં ૧૮૩ થી વધુ દર્દી નારાયણોની આંખ તાપસ કરીને ૨૦ દર્દી ઓને સારવાર માટે શિવાનંદ આઇ હોસ્પિટલ વિરનગર ખાતે જમાડીને મોકલવામાં આવેલ.
આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અન્વયે ભાવનગર રેન્જમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે સમગ્ર ચૂંટણી પ્રકિયા મુક્ત અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે ભાવનગર રેન્જના જીલ્લાઓ ભાવનગર, અમરેલી, બોટાદમાં પાક રક્ષણ તેમજ સ્વરક્ષણ તથા અન્ય હેતુ માટે નોંધાયેલા હથિયાર લાયસન્સ ધારકોના હથિયારો સંબંધિત જીલ્લાના પોલીસ સ્ટેશનમાં
સમાજમાં પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓની ધટતી જતી સંખ્યાની સરેરાશને વધારવાભારત સરકાર દ્વારા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ—૧૯૯૪ અમલમાં મુકવામાં આવેલ છે. તાજેતરમાંપી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત ભાવનગર જિલ્લાની જિલ્લા એડવાઈઝરી કમીટીની બેઠક જિલ્લાકલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.જેમાં થયેલ નિર્ણય મુજબ ભાવનગર જિલ્લામાંગર્ભનું જાતિય પરીક્ષણ કરતા હોય તેવા ડોકટરો,
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૫૮ કેસો પૈકી માત્ર ૨૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૫૮ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૯ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૧લોકોના […]
ભાવનગરમાં લગભગ ૧ લાખ ૨૧ હજાર ૫૮૫ જેટલા વાહનોમાં હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવામાં આવી નથી. આર.ટી. ઓ કચેરી ખાતે રોજિંદા જૂના વાહનોમાં અંદાજિત ૩૫ જેટલી એચ.એસ.આર.પી લગાવવામાં આવે છે. જાે આ ગતિએ કામ થતું રહ્યું તો સમગ્ર ભાવનગરમાં બાકી રહેલા વાહનોને નંબર પ્લેટ લગાવવામાં ૯.૫ વર્ષ લાગી જશે. માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા […]
Recent Comments