શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં પરમ ધર્મસંસદ 1008 ગુજરાત પ્રદેશ સંમેલનમાં વક્તાઓએ એક સુર રૂપે સંદેશો આપ્યો કે,સનાતન ધર્મની જાળવણી એ સંતો, વિદ્વાનો અને સમાજની સહિયારી જવાબદારી છે. અહીંયા શ્રી નિરૂબાપુનું મહાનુભાવો દ્વારા અભિવાદન કરાયું હતું. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી
ગઈ કાલે તમિલનાડના વિરુધુ નગર માં આવેલી એક ફટાકડાની ફેક્ટરી માં આગ લાગતાં 17 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ચેન્નાઈ ખાતે રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થળ પર પહોંચી ઘટના અંગે જાત માહિતિ મેળવી છે. આ દુઃખદ ઘટના માં માર્યા ગયેલા હતભાગી લોકોના પરિવાર જનોને શ્રી હનમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેકને રૂપિયા 5000 ની તત્કાલ સહાય મોરારિબાપુ તરફથી […]
જગદગુરુ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીના આશિષ સાથે યોજાશે ગુજરાત પ્રદેશ સંમેલન શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં રવિવારે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના આશિષ સાથે પરમ ધર્મસંસદ ૧૦૦૮ ગુજરાત પ્રદેશ સંમેલન યોજાશે, જેમાં સંતો અને વિદ્વાનો જોડાનાર છે. રવિવારે શ્રી દાનેવ આશ્રમ સણોસરા ખાતે મહંત શ્રી નિરુબાપુ ગુરુ શ્રી વલકુબાપુના સાનિધ્ય સાથે શારદાપીઠના દંડીસ્વામી
ભાવનગર જિલ્લામા આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૮૮ થવા પામી છે. જેમાં તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે ૧ તથા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૨ કેસ મળી કુલ ૨ કોરોના […]
લોકભારતી સણોસરામાં વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી કાર્યશાળા સમાપન લોકભારતી સણોસરામાં વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી કાર્યશાળા સમાપન પ્રસંગે લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ લોક વિજ્ઞાન કેન્દ્રો સંદર્ભે ઉદબોધન કરતા જણાવ્યું કે ગાંધીજી કહેતા વિજ્ઞાનનો સમજપૂર્વક કરવો, આપણે તેના દાસ થવાનું નહીં. વિજ્ઞાનનો ખપ પૂરતો ઉપયોગ કરવો જોઈએ. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી –
નંદફાર્મ , શિહોર ખાતે સવારે ૦૯/૦૦ કલાકે આવતી કાલે તા . ૧૧ , ફેબ્રુઆરી , પં . દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથી નિમીત્તે નંદફાર્મ , શિહોર ખાતે સવારે ૦૯/૦૦ કલાકે પ્રદેશ પ્રમુખ શ્રી સી . આર . પાટીલ , તેમજ મા . મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ તેમજ પ્રદેશના અગ્રણીઓ દ્વારા ઉમેદવારશ્રીઓ […]
સરસ્વતી નો પૂર્ણ અવતાર એટલ કવિતા. આપણે ત્યાં ઘણાં અવતારો આવ્યા હતા. પરંતુ મારી સમજણ અનુસાર કવિતા એ સરસ્વતિ નો પૂર્ણ અવતાર છે. સરસ્વતિ કવિતા રૂપે કવિના હૃદયમાં નર્તન કરે છે.વર્તમાન સમયમાં કોવિડ ને લીધે અહીં યોજાયેલો આ કાર્યક્રમ ભવ્ય નથી પરંતુ દિવ્ય છે. ભવ્ય તો ક્યારેક ક્યારેક ભંગાર બને છે. અમદાવાદસ્થિત કાવ્ય મુદ્રા સંસ્થા […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૮૬ કેસો પૈકી માત્ર ૨૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૮૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧ પુરૂષ અને ૧સ્ત્રી મળી કુલ ૨ લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર તાલુકાના મોટીવાવડી ગામ ખાતે ૧ કેસ મળી […]
ભાવનગર જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૮૩ કેસો પૈકી માત્ર ૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૮૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાનાં સાથરા ગામખાતે ૧ કેસ […]
તાલુકા હેલ્થ કચેરી ભાવનગર અને ઘોઘા ખાતે તા.૭-૨-૨૦૨૧ના રોજ આ બંનેતાલુકાના ફ્રન્ટલાઇન વર્કર તલાટી મંત્રીશ્રી અને શિક્ષકોનો કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ રાખવામા આવ્યું હતો. જેમાં ભાવનગર તાલુકાનાં ૨૧૯ અને ઘોઘા તાલુકાનાં ૪૭ ફ્રન્ટલાઇન વર્કરોને રસીકરણના પ્રથમડોઝથી રક્ષીત કરવામાં આવ્યા હતા. આ રસીકરણ કેમ્પમાં કેન્સર, અસ્થમા, ડાયાબીટીસ, હાયપરટેન્શન અને આની ગંભીર રોગો ધરાવતા તલાટીશ્રી
Recent Comments