Home Archive by category ભાવનગર (Page 404)
ભાવનગર

ભાવનગરના કુંભારવાડા વોર્ડના પૂર્વ કોર્પોરેટરનો લાંચ માંગતો ઓડિયો વાયરલ

ભાવનગર શહેરમાંથી ચોંકાવનારા સામાચાર સામે આવ્યા છે.જેમાં કુંભારવાડા વોર્ડના પૂર્વ કોર્પોરેટરનો લાંચ માંગતા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ બન્યો છે..કુંભારવાડા વોર્ડ નંબર બેના પૂર્વ કોર્પેરેટર ઘનશ્યામ ચુડાસમાએ કુંભારવાડામાં બ્લોક નાખવાના કામમાં બે ટકાની લાંચ માંગણી કરતા હોય તેવી ઓડિયોક્લિપ વાયરલ થઈ
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૫ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૪૮ કેસો પૈકી ૨૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૪૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧ સ્ત્રી મળી કુલ૧ કેસ નોંધાયો છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર તાલુકાનાં મોટી વાવડી ગામ ખાતે ૧ તથા ઉમરાળાતાલુકાનાં રંઘોળા ગામ ખાતે ૧ કેસ […]
ભાવનગર

ભાવનગરથી ઈશ્વરિયાની બસ હજુ શરુ થઈ નથી

કોરોના બિમારીના કારણે બંધ કરવામાં આવેલ ભાવનગરથી ઈશ્વરિયાની બસ હજુ શરુ થઈ નથી ભાવનગરથી ઈશ્વરિયા ગામની બસ કોરોના બિમારીના કારણે બંધ કરવામાં આવી હતી, જે હજુ શરુ થઈ  નથી, જે શરુ કરવા માંગ રહેલી છે.           ઈશ્વરિયા ગામથી સિહોર તેમજ ભાવનગર તરફ જવા માટે માત્ર એક જ વિકલ્પ રહેલો છે, તે બસ સુવિધા […]
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

ભાવનગર જિલ્લામા આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૪૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરુષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના કુલ ૬ અને તાલુકાઓમાં ૨ કેસ મળી કુલ ૮ […]
ભાવનગર

નિજાનંદ પરિવાર દ્વારા ભાણગઢમાં વિવિધ સામાજિક સેવા કાર્ય થશે. મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે ગામ દત્તક લેવાયું.

સામાજિક સેવા કાર્ય માટે નિજાનંદ પરિવાર દ્વારા સિહોર તાલુકાના ભાણગઢ ગામને દત્તક લેવાનો કાર્યક્રમ મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે યોજાઈ ગયો. સિહોર તાલુકાનું છેલ્લું ગામ ભાણગઢ કે જ્યાં મજુર અને આર્થિક નબળા પરિવારો વસે છે. આ નાનકડા ગામને સેવા કર્યો કરતા નિજાનંદ પરિવાર દ્વારા પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરીના દિવસે દત્તક લેવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.   આ પ્રસંગે શ્રી […]
ભાવનગર

નવાગામની શાળામાં સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવણી

ભાવનગર તાલુકાના નવાગામની પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમ યોજાયા. આચાર્ય શ્રી રાજુભાઈ જાનીના આયોજન તળે શાળા સ્થાપના દિવસ સાથે અહીંયા ‘પુસ્તકને મિત્ર બનાવીયે’ અંતર્ગત વિદ્યાર્થી બાળકોને પુસ્તકો આપવામાં આવેલ. પત્રકાર કાર્યકર્તા શ્રી મુકેશભાઈ પંડિત સાથે સીઆરસી શ્રી તેજાણી, કેન્દ્રવર્તી આચાર્ય શ્રી દિહોરા, અગ્રણી
ભાવનગર

ગારીયાધાર ના પરવડી રોડ પર આવેલ માધવ ગૌધામ ની મુલાકાતે ગૌપ્રેમીઓ

ગારીયાધાર ના પરવડી રોડ ઉપર આવેલ પી.એમ.ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ ની શુભેચ્છા મુલાકાતે ગૌપ્રેમી પરિવાર  અબોલ જીવો ની પાલનહાર સંસ્થા માધવ ગૌધામ ની શુભેચ્છા મુલાકાતે પધારેલ મહાનુભવો ગૌપ્રેમી શ્રી. રસીકભાઇ માંગુકિયા તથા રમેશભાઈ કાકડીયા સુરત બને મહાનુભવો એ પરિવાર સાથે માધવ ગૌધામ ની સેવા પ્રવૃત્તિ નિહાળી  હતી.ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અબોલ જીવો ના […]
ભાવનગર

મધ્યાહ્ન ભોજન કર્મચારીઓને લઘુતમ વેતન ધારા મુજબ વેતન આપવું જોઈએ. ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી પ્રતિનિધિ મંડળ દ્વારા માંગણી

પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓને લઘુતમ વેતન ધારા મુજબ વેતન આપવું જોઈએ તેમ ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી પ્રતિનિધિ મંડળ દ્વારા સરકારમાં માંગણી રહેલી છે.  મધ્યાહ્ન ભોજન યોજના સંચાલક કર્મચારીઓ દ્વારા તેમના માનદ વેતન અંગે અસંતોષ વ્યક્ત થતો રહેલો છે, પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવાતો નથી. ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી પ્રતિનિધિ […]
ભાવનગર

ભાવનગર શિશુવિહાર પ્રાંગણમાં ગણતંત્ર પર્વની પુરા અદબ સાથે ઉજવણી

ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુવિહાર ક્રીડાંગણના તાલીમાર્થીઓએ 72માં ગણતંત્ર પ્રસંગે ત્રિરંગાને સલામી અર્પણ કરી હતી ….ભાવનગરના સંનિષ્ઠ શિક્ષક રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં જરૂરિયાત મંદ પરિવારોને હિમેશભાઈ ત્રિવેદી દ્વારા હાથલારીનું વિતરણ તથા ૮ સીવણ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર સાથે સાધન-સહાયનું વિતરણ કરવામાં આવેલ … સંસ્થા પ્રમુખ રાજેન્દ્ર ભાઈ દવેની
ભાવનગર

જિલ્લા કક્ષાના ૭૨મા પ્રજાસતાક પર્વની ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ત્રિરંગાને વંદન કરી સલામી ઝીલી ટ્રાફીક પોલીસ, અશ્વ દળ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ, તેમજ હોમગાર્ડના જવાનો દ્વારાપરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૨મા પ્રજાસત્તાક દિનની પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભાવનગર ખાતેહર્ષોલ્લાસભેર ઉજવણી કરવામા આવી હતી. જેમાં પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી શ્રીકુંવરજીભાઇ