આગામી સમયમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ માટેભાવનગર જીલ્લાની, ૪૦ જીલ્લા પંચાયત સીટ, ૧૦ તાલુકા પંચાયતની૨૧૦ સીટ, અને ૩ નગરપાલીકાઓ માટે ગુજરાત પ્રદેશ ભાજ૫ અધ્યક્ષ સી. આર. પાટીલજીની સુચનાથી ભાવનગર જીલ્લા પ્રમુખ મુકેશલંગાળીયા દ્વારા બે પુરૂષ અને એક મહિલા એમ દરેક ગ્રામ્ય મંડલ અને શહેરી મંડલ
૭૨મા પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના ઉજવણી સમારોહ નિમિત્તે ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી, પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ શ્રી કુંવરજીભાઇ બાવળીયાના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ સવારે ૯:૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસ.પી.કચેરી કંપાઉન્ડ, નવાપરા ખાતે યોજાશે. જેમા ધ્વજવંદન વિધિ બાદ પરેડ
ભાવનગર જિલ્લામા આજરોજ ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૧૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૦ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં જેસર તાલુકાનાં બેડા ગામ ખાતે ૧ તેમજ ઘોઘા ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ […]
ભાવનગર જિલ્લાના તળાજા એ.પી.એમ.સી ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. સાંસદસભ્ય શ્રીમતિ ભારતીબેન શિયાળે લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ્દ હસ્તે જૂનાગઢના કેશોદથી ઇ-લોન્ચિંગ કર્યુ હતું જેમાં રાજ્યના ૧૦૧ તાલુકામાં ૫૦ લાખ પરિવારોને અન્ન
ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરી, જુગારનો ગેરકાયદેસર અડ્ડો તથા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિને અકુંશમાં રાખવા માટે પાસા સુધારણા એક્ટ તથા લેન્ડ ગ્રેબીંગનો નવો કાયદો અમલમાં મુકવામાં આવેલ છે. જે કાયદાની કડક અમલવારી થાય તે માટે મ્હે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા અવાર-નવાર વિડીયો કોન્ફરન્સ યોજી સૂચના આપવામાં […]
ભાવનગર જિલ્લામા આજરોજ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૯૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૪ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૬ કેસ નોંધાતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૮ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત […]
માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. W.H.O.ના અહેવાલ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૧૩.૫૦ લાખ કરતાં પણ વધુ લોકો અકસ્માતથી મૃત્યુ પામે છે. ભાવનગર જિલ્લામાં પણ ગત વર્ષે કુલ ૩૯૧ માર્ગ અકસ્માતો નોંધાયા હતા જેમાં ૧૩૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આવા અકસ્માતોના બનાવો ન બને તેમજ લોકોમાં માર્ગ સલામતી બાબતે જાગૃતિ કેળવાય તે હેતુથી […]
ભાવનગર જીલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૫૬ મી બેઠક તારીખ ૧૮/૦૧/૨૦૨૧ ના રોજ કલેક્ટર કચેરી મુકામે મળેલ હતી. સદરહું બેઠકમાં રૂ.૭૯૬ લાખના ખર્ચે ૧૬ ગામોની પીવાના પાણીની આંતરીક વિતરણ પાઇપ લાઇનની યોજનાને વહીવટી મંજુરી આપવામાં આવી હતી. સદરહું મંજુર થયેલ યોજના અન્વયે ગારીયાધાર તાલુકાના ચોમલ ગામની અંકે રૂ/- […]
ભાવનગર જિલ્લામા આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૯૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨ પુરૂષ મળી કુલ ૨ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા તાલુકાનાં મણાર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. […]
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન પ્રસંગેસુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને જોડતી રો-રો અને રો -પેક્સ ફેરી સર્વિસની સફળતાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ સેવાની સફળતાથી પ્રભાવિત થઈ ગર્વ સાથે જણાવ્યું કે, સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડતી હતી. જે આ રો-પેક્સ સેવા શરૂ થવાથી માત્ર […]
Recent Comments