ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમાં ગતરાતે નોકરીએથી પરત આવતા કમ્પાઉન્ડર મુકેશભાઇ સવજીભાઇ બાબરની તીક્ષ્ણ હથિયારોથી ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ૩૬ વર્ષના કમ્પાઉન્ડરની હત્યા કરાયેલી લાશ રોડ પર ફેંકી દેવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. આ હત્યા
ભાવનગરના જ નહીં પરંતુ ગુજરાતનાં ગૌરવ સમી, સુપ્રસિદ્ધ સેવા- સંસ્થા શિશુવિહાર દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય, સાહિત્ય, સંસ્કાર અને સમાજ સેવાનાં સંવર્ધનને લગતા અનેકવિધ ઉપક્રમ યોજાતા રહે છે. એ શૃંખલામાં ૧૭ જાન્યુઆરી રવિવારે સાંયકાલે વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં સંસ્થા દ્વારા પ્રતિવર્ષ યોજાતો નાગરિક સન્માન અને સ્મૃતિ વંદનાનો કાર્યક્રમ સંપન્ન થયો. સંસ્થાના આદ્યસ્થાપક
ભાવનગર જિલ્લામા આજરોજ ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૯૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૯ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાનાં ઇંગોરાળા ગામ ખાતે ૧ તથા સિહોર તાલુકાનાં નેસડા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ […]
સમગ્ર ભારત દેશમાં આજથી રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે. સૌપ્રથમ આરોગ્ય સાથે સંકળાયેલા ડોક્ટર્સ, મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફને રસી આપવાનું નિર્ધારિત કરાયું છે. ભાવનગર જિલ્લામાંભાવનગર શહેરમાં 3 જગ્યાએ તેમજ તલગાજરડા, બોરડા અને સોનગઢ ખાતે વેક્સિનેશનો પ્રારંભ આજરોજથી શરુકરવામાં આવ્યો હતો.આજે પ્રથમ દિવસે ભાવનગર શહેરમાં સાંજના ૭ કલાક સુધીમાં યુ.પી.એચ.સી. શિવાજી સર્કલ
ભાવનગર જિલ્લામા આજરોજ ૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૫,૯૭૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૫ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૬ કેસ નોંધાયાછે. જ્યારે તાલુકાઓમા મહુવા ખાતે ૧ તથા જેસર ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાતેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ […]
ભાવનગર જીલ્લામાં તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તાના ધોરણોનુ એસેસમેન્ટ કરવામાઆવેલ હતુ. જેમા ગુણવત્તા યુક્ત સેવાઓ, સ્વચ્છતા, સ્ટાફના જ્ઞાન અને દર્દીને મળતી સંતોષકારક સેવાઓનું રાષ્ટ્રીયકક્ષાના એસેસર દ્વારા મુલ્યાંકન કરવામા આવેલ હતુ જે મૂલ્યાંકનમાં ૮૪% પ્રાપ્ત કરવામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રસોનગઢ સફળ થયું છે. આ એસેસમેન્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હેઠળના
ભાવનગરમાં પણ રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. ભાવનગરમાં શિવાજી સર્કલ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રાજ્ય કક્ષાના શિક્ષણમણત્રી વિભાવરી દવેની હાજરી કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત આનંદનગર અને આખલોલ જકાતનાકા અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી. ભાવનગરના ગ્રામીણ વિસ્તારમાં ૬ રસીકરણ કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. ભાવનગર શહેર અને […]
ભાવનગર જિલ્લામા આજરોજ ૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૫,૯૭૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૪ કેસ નોંધાયાછે. જ્યારે તાલુકાઓમા તળાજા તાલુકાના પાદરી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવઆવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે […]
ઉમરાળા તાલુકા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના ટ્રસ્ટી શ્રી ઓની નામદાર ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ તરફ થી મળવા પાત્ર ગ્રાન્ટ માટે આરોગ્ય મંત્રી શ્રી એવમ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ની મુલાકાતે માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ધનસુખભાઈ દેવાણી ઉપપ્રમુખ બી એલ રાજપરા સાહેબ મંત્રી પરેશભાઈ ડોડીયા […]
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દિકરીઓના જન્મના વધામણા કરવા અને સમાજમા દિકરીઓની ભ્રૂણ હ્ત્યા અટકે, દિકરીઓના બાળ લગ્ન થતા અટકે, દિકરીઓમા શિક્ષણનુ પ્રમાણ વધે તે હેતુથી તા:૦૭/૦૧/૨૦૨૧ થી ૧૩/૦૧/૨૦૨૧ સુધી બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.ભાવનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહ અન્વયે […]
Recent Comments