Home Archive by category ભાવનગર (Page 409)
ભાવનગર

તળાજા તાલુકાના ગામોમાં નાબાર્ડ દ્વારા સ્વચ્છતા સાક્ષરતા અભિયાન અંતર્ગત કાર્યશિબિર યોજાઈ

ભારત દેશ ગામડાઓમાં વસેલો છે, પરંતુ છેલ્લા દાયકાઓથી શહેરીકરણ તરફનું આકર્ષણ જોવામળી રહ્યું છે ત્યારે ગામોમાં પણ આધુનિક સુખ-સુવિધાઓની વ્યવસ્થા ઉભી કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. તેમજ વિવિધ બૅન્કો, જેવીકે ભારતીય રિઝર્વ બેંક, નાબાર્ડ, સહકારી બૅન્કો, ગ્રામીણ વિકાસ બેન્ક
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

ભાવનગર જિલ્લામા આજરોજ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૪૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૧ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૧ તથા મહુવા તાલુકાના નૈપ ગામ ખાતે ૧ કેસ મળી […]
ભાવનગર

રૂપિયા ૬૩,૩૦૦/- ની ૫૦૦ તથા ૨૦૦ ના દરની ભારતીય ચલણની બનાવટી નોટો સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની* સુચના અને માર્ગદર્શન હેઠળ *આર.આર.સેલ ના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર સાહેબ તથા સ્ટાફે* સફળ ઓપરેશન કરી *રૂપિયા ૬૩,૩૦૦/- ની ૫૦૦ તથા ૨૦૦ ના દરની ભારતીય ચલણી બનાવટી નોટો સાથે ભાવનગર, હલુરીયા ચોકમાંથી એક ઇસમને ઝડપી પાડેલ છે.*     આ બનાવની વિગત એવી છે કે, આજરોજ ભાવનગર આર.આર.સેલના સ્ટાફના માણસોને મળેલ […]
ભાવનગર

કોવિડ વેકસીન કોવિશિલ્ડના ૬૦ હજાર ડોઝ ભાવનગર ખાતે આવી પહોંચ્યા

ભાવનગર ખાતેની વિભાગીય નાયબ નિયામક કચેરીના વેકસીનેશન સ્ટોર ખાતે આજે સાંજે 6કલાકે કોવિડ વેકસીન કોવિશિલ્ડના 60 હજાર ડોઝ અમદાવાદથી આવી પહોંચ્યા હતા.જે અંગે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમા આજે સવારે લગભગ ૨.૭૬ લાખ જેટલા કોરોના વેકસીનના ડોઝીઝ આવ્યા છે જે પૈકી ભાવનગરમા પણ વેકસીનની ફાળવણી થયેલી છે.જે વેકસીન ડોઝ RDD […]
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

ભાવનગર જિલ્લામા આજરોજ ૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૩૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ મળી કુલ ૭ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા વલ્લભીપુર ખાતે ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાઆવેલ છે. આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૬ તેમજ તાલુકાઓના ૨ એમ […]
ભાવનગર

ટોલ ફ્રી નંબર ૧૯૬૨ તેમજ તાલુકાઓના કન્ટ્રોલ રૂમ નંબર પર ઘાયલ પક્ષીનીવિગત આપી અભિયાનનો હિસ્સો બનવા તંત્ર દ્વારા અનુરોધ

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ૫ક્ષીઓને પતંગના દોરાથી ઇજા/મૃત્યુનાબનાવો ઓછામાં ઓછા બને અને કોઇ ઘાયલ પશુ કે પક્ષી સારવાર વીના ન રહે તે માટે કરુણા અભિયાનનું આયોજનકરવામાં આવેલ છે.જે સંદર્ભે અધિક નિવાસી કલેકટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાંઆવ્યું હતું જેમાં કરૂણા અભિયાનને લગતી તમામ પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ માર્ગદર્શન […]
ભાવનગર

સણોસરાના યુવા કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજી

સણોસરા ગામના યુવા કાર્યકર્તા રામદેવસિંહ ગોહિલે પોતાના 44માં જન્મદિવસ નિમિત્તે મોજશોખ ઉજાણીના બદલે માનવસેવાનું કાર્ય રક્તદાન શિબિર યોજી હતી. બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરના પ્રભુભાઈ બાંભણિયાના સંકલન સાથે આ રક્તદાન શિબિરમાં અગ્રણીઓ ગોકુળભાઈ આલ, દિલીપસિંહ ગોહિલ, કુરજીભાઈ મકવાણા, ઘનશ્યામસિંહ ગોહિલ, રાજુભાઈ જાની વગેરેની ઉપસ્થિતિ સાથે શુભેચ્છકો મિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
ભાવનગર

અમૃત ખેડુત બજાર હેઠળ ભાવનગરવાસીઓને મળ્યુ રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર

તંત્રની નવતર પહેલને ખેડુતો તથા ભાવનગરવાસીનો પ્રથમ દિવસથી જ બહોળો પ્રારંભિક તબક્કે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ૧૩૪ ખેડુતો અમૃત ખેડુત બજારમાં જોડાયા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે તથા D.D.O. વરૂણકુમાર બરનવાલે અમૃતબજારમાંથી ખરીદી કરી પ્રાકૃતિક કૃષિ તેમજ ખેડુત આત્મનિર્ભરતાને પ્રોત્સાહનઆપ્યુ આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન
ભાવનગર

તરસમીયાથી રીંગરોડ સુધીના ફોરલેન માર્ગનું ખાતમુહુર્ત તથા વાલ્કેટગેટ ખાતે નિર્મિતઆધુનિક કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી વિભાવરીબેન દવે

આગામી સમયમા તરસમીયા તળાવને થીમ બેઇઝ તળાવ તરીકે વિકસીત કરાશે – રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તરસમીયાથી રીંગરોડ સુધીના રૂ.૨ કરોડના ખર્ચે નિર્મિતથનારા ફોરલેન માર્ગનું ખાતમુહુર્ત તથા વાલ્કેટગેટ, કરચલિયા પરા ખાતે નિર્મિત આધુનિક કોમ્યુનિટી હોલનું રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૯૨૫ કેસો પૈકી ૩૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૨૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૫ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૮કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા વલ્લભીપુર તાલુકાના મુળધરાઇ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના અમલપરગામ ખાતે ૧ […]