ગારિયાધાર ના પરવડી રોડ ઉપર આવેલ પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ ખાતે સેવારથી ઓનું સ્નેહ મિલન એવમ સત્કાર સમારોહ યોજાયો કોવિડ ૧૯ ના પાલન સાથે યોજાયેલ સત્કાર સમારોહ માં મુખ્ય અતિથિ વિશેષ સુરેશભાઈ લાખાણી મુખ્ય મહેમાન સુધીરભાઈ વાધાણી નામદાર ફ.ક જ્યૂડી મેજી
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમા ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે હેતુથી “કિસાન સુર્યોદયયોજના” અમલમા મુકવામા આવેલ છે. જે અંતર્ગત આજરોજ પાલીતાણા તાલુકાના ૪૧ ગામોને આ યોજનાથી લાભાન્વીત કરતા કાર્યક્રમનો શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને પાલીતાણા તાલુકાના માનવડ(હડમતિયા) ગામે આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેનએ યોજનાનો શુભારંભ
પ્રાકૃતિક ખેત પેદાશના ઉત્પાદન સીધા વેચાણ અર્થે આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને જિલ્લાવહીવટી તંત્ર દ્વારા દર રવિવારે “અમૃત ખેડૂત બજાર”નું ભાવનગર ખાતે આયોજન કરવામાં આવનાર છે.તા.૧૦/૦૧/૨૦૨૧ રવિવારના રોજ આ “અમૃત ખેડૂત બજાર”નો શિક્ષણ રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે સવારે૭:૦૦ કલાકે શુભારંભ કરાવશે.આ “અમૃત ખેડૂત બજાર ”મા ભાવનગર જિલ્લાના પ્રકૃતિક ખેતી કરતા લગભગ ૧૩૪ ખેડૂતોની જુદી જુદી
-:મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા:-નિમણૂક હુકમની સાથે સાથે આ સમાજસેવાનો પણ હુકમશિક્ષણ એ અર્થ ઉપાર્જનનો નહીં પરંતુ લોકસેવાનો પવિત્ર વ્યવસાય ભાવનગર શહેરની માજીરાજબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૬૬ શિક્ષણ સહાયકોને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમના હસ્તે હુકમપત્રો એનાયત કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમા શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે
સણોસરામાં રવિવારે યુવા કાર્યકરના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજશે.જન્મદિવસ નિમિત્તે માત્ર ઉજાણી નહિ પરંતુ સામાજિક સંદેશો મળે તેવા હેતુથી સણોસરા ગામના યુવા કાર્યકર શ્રી રામદેવસિંહ ગોહિલ પોતાનો જન્મદિવસ 14 તારીખે હોઈ આ નિમિત્તે રવિવાર તા.10ના સણોસરા ખાતે રક્તદાન શિબિર યોજાશે. બાંભણિયા બ્લડ બેંકના સંકલન સાથે આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓને સ્મૃતિભેટ આપવામાં આવશે
જિલ્લા કલેક્ટર ની ઉપસ્થિતિમાં કાનુની પ્રક્રિયા બાદ નવસારી તથા નડિયાદના દંપતીને બન્ને બાળકો દત્તક સોંપાયા તાપીબાઇ વિકાસ ગૃહ બન્યુ બાળક તથા પાલક દંપતીના મિલનનું માધ્યમ જિલ્લા કલેક્ટર :-બાળકને દત્તક લેવાની આ પહેલ સમાજમા અન્યો માટે પણ પ્રેરણાદાયી બનશેતાપીબાઇ જેવી સંસ્થાઓ જરૂરીયાતમંદ લોકોને જીવનમા ૧૮૦ ડીગ્રીનો સકારાત્મક વળાંક આપી માનવસેવાનું ઇશ્વરીય કામ કરે છે સામાજિક ન્યાય
ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા ભાવનગરજીલ્લાના અને મંડલોના આઇ.ટી. સેલ કન્વીનરઓ તથા સહકન્વીનરઓની નિમણુંક નીચે મુબજ કરવામાં આવેલ છે. જીલ્લા આઇ.ટી.સેલ ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જ
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૯૦૨ કેસો પૈકી ૪૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૦૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ૧૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના […]
હવે સવારે ૫:૦૦ થી રાત્રીના ૯:૦૦ સુધી દિવસે પણ ખેડુતોને વીજ પુરવઠો મળતો થશે,પ્રથમ તબક્કામા જિલ્લાના ૧૧૫ ગામોને યોજના હેઠળ આવરી લેવાયા -:મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા:-૧૯૬૦ થી લઇ ૨૦૦૨ સુધીના ૪૨ વર્ષના ગાળામા માત્ર ૭.૩૩ લાખ વીજ કનેક્શનો અપાયા જ્યારેહાલની સરકારે માત્ર ૧૮ વર્ષમાં ૧૨ લાખથી વધુ વીજ કનેક્શન ખેડુતોને આપ્યા સરકારે વાયદાઓ નહી પણ […]
જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાશે દત્તકવિધિ સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા અનુદાનિત ભાવનગરની જાણીતીસામાજિક સંસ્થા તાપીબાઇ આર. ગાંધી વિકાસગૃહ ખાતે વિષિષ્ટ દત્તક સંસ્થા દ્વારા ઉછેર પામતા ત્રણ બાળકોનેમાતાનો પાલવ અને પિતાનુ પ્રાંગણ મળશે. આ બાળકોનો ઉછેર દત્તકવિધિ સમારોહ આવતીકાલેતા.૦૮/૦૧/૨૦૨૧ના રોજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામા
Recent Comments