૦ થી ૫ વર્ષના અંદાજે ૧.૭૬ લાખથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરાશે પોલિયો રસીકરણ માટે સમગ્ર જિલ્લામાં ૨,૧૨૩ ટીમ તથા ૧,૧૧૫ પોલિયો બુથનુ આયોજનકરાયુ ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાથી પોલિયો નાબૂદ થયેલન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત
મોરચંદ ખાતે “કિસાન સુર્યોદય યોજના” તથા ભાવનગર ખાતે શિક્ષક સહાયકોને નિમણૂકપત્ર એનાયત કરવાના કાર્યક્રમમા મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે તા.૦૭ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદગામ ખાતે આવેલ કુમાર શાળામા “કિસાન સુર્યોદય યોજના” દ્વારા રાજ્યના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવા અંગેના કાર્યક્રમમા રાજ્યના કેબિનેટ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, મીઠા ઉદ્યોગ અને
તા.૧૩/૦૧/૨૦૨૧ થી તા.૩૧/૦૧/૨૦૨૧ સુધીમા જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી કરી શકાશે અત્રેના સબડીવીઝન હેઠળની મામલતદારશ્રી, ભાવનગર શહેર અને મામલતદારશ્રી, ભાવનગર ગ્રામ્યની કચેરીમા પોતાનાકામ સબબ આવતા અરજદારોને વિવિધ અરજીઓ, અપીલો, સોગંદનામા લખવામા તેમજ વિવિધ સહાયના ફોર્મ ભરવામા અગવડ ન પડે તેમાટે ઉક્ત કચેરીઓ ખાતે જરૂરી પીટીશન રાઇટર્સની વ્યવસ્થા કરવા સંબંધિત કચેરીઓ તરફથી દરખાસ્ત મળેલ
મોડેલ રસીકરણ કેન્દ્ર બનાવી આરોગ્ય વિભાગ દ્વારા સિહોર તાલુકાના વિવિધ ૪ સ્થળોએ કરાયુ રસીના પૂર્વાભ્યાસનું આયોજન આગમચેતીના તમામ પગલા સાથે માત્ર ૪૦ મિનિટમા રસીકરણની તમામ પ્રક્રિયા પુર્ણથાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોવિડ-19 વાયરસ સામે પ્રતિરક્ષણ – રસીની આતુરતાનોઅંત હવે નજીક છે ત્યારે ભાવનગર જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી
શેત્રુંજી જળાશય યોજનામાથી રબી/ઉનાળુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે સિંચાઈના પાણી અંગેના ફોર્મભરવાની અધિસુચના તા.૬/૧૨/૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલ હતી. જેમા જણાવેલ કે શેત્રુંજી જમણા કાંઠાનહેર તથા ડાબા કાંઠા નહેરના તમામ બાગાયતદારોની સિંચાઇની માંગણી અંગેની અરજી આયોજીત ૧૨,૫૫૦હેક્ટરના ૫૦ ટકા ફોર્મ આવ્યા બાદ તા.૫/૧/૨૦૨૧થી સિંચાઇ માટે પાણી કેનાલમાં શરૂ કરવામાં આવશે, પરંતુઆજની તારીખ સુધી
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૭૯ કેસો પૈકી ૪૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૫,૮૭૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ મળી કુલ ૩ કેસ નોંધાયા છે. જ્યારેતાલુકાઓમા ઘોઘા તાલુકાના સાણોદર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ […]
તાંત્રિક, મેલી વિદ્યા, ભૂવા વગેરેથી દૂર રહેવા માટે અનેકવાર લોકોને સમજાવવામાં આવે છે છતાં પોતાની તકલીફોના સમાધાન માટે ભટકતી પીડિત વ્યક્તિને મેલી વિદ્યાની આંટી ઘૂટીમાં ફસાવી દેતા હોય છે. આવો જ એક કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો છે જ્યાં ભૂવાએ એક મહિલાને વિધિ કરવાના બહાને શિકાર બનાવી છે.ભાવનગરના બનેલી સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિત […]
ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. .એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ મહુવા પો.સ્ટે.
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૭૫ કેસો પૈકી ૫૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૮૭૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ૧૧ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા તાલુકાના હાજીપર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના હબુકવડ ગામખાતે ૧, […]
સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તાલુકા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૧નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૦૧/૨૦૨૧ના રોજ સંબંધિતમામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટરશ્રી ભાવનગર શહેર ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહુવા તાલુકા ખાતે તેમજપોલીસ અધિક્ષકશ્રી વલ્લભીપુર તાલુકાના તાલુકા સ્વાગત કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે તેમજ અન્ય
Recent Comments