Home Archive by category ભાવનગર (Page 413)
ભાવનગર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે શુક્રવારે ભાવનગર વિભાગના મહુવા બસ સ્ટેશનનુ ઈ-ખાતમુહુર્ત કરાશે

રૂ.૪૩૦.૦૦ લાખના ખર્ચે નિર્માણ પામશે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર વાળું આધુનિક બસ સ્ટેશન પ્રજાજનોને ગુડ ગવર્નન્સની સુવિધાઓ અને સેવાઓ આપવા માટે રાજ્ય સરકાર દ્વારાતા.૦૧/૦૧/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાજ્યના અલગ-અલગ ૦૬સુવિધાયુક્ત બસ સ્ટેશનો પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવશે
ભાવનગર

ગારિયાધાર માધવ ગૌધામ ની મુલાકાતે એન્ટ્રોપ થી પધારેલ મહાનુભવો નું ઉષ્માભયું સ્વાગત કરાયું

ગારિયાધાર પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અબોલ જીવો ની પાલનહાર સંસ્થા માધવ ગૌધામ ની શુભેચ્છા મુલાકાતે પધારેલ મહાનુભવો નાનુભાઈ.પી. સુરાણી એન્ટ્રોપ મોહનભાઇ.બી ધામેલીયા એન્ટ્રોપ હાલ સુરત બંને મહાનુભવો એ પરિવાર સાથે માધવ ગૌધામ ની સેવા પ્રવૃત્તિ નિહાળી અબોલ જીવો નું સુંદર લાલન પાલન નિહાળી સર્વે ટ્રસ્ટી શ્રીઓ અને સ્વંયમ સેવી ની સેવા થી ગદગદિત થઈ […]
ભાવનગર

આજે ભાવનગ જિલ્લામા ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૩૫ કેસો પૈકી ૫૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૮૩૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૦કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ […]
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૨ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૨૪ કેસો પૈકી ૫૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૮૨૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ મળી કુલ ૭ લોકોના કોરોના રીપોર્ટપોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૧૧ તેમજ […]
ભાવનગર

ત્રણ કૃષિ બીલ ના વિરોધ માં ભાવનગર જિલ્લા ના સિહિર તાલુકા ના સુરકા ગામે થી દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલન ને એક દિવસીય પ્રતીક ઉપવાસ થી સમર્થન

ભાવનગર જિલ્લા સિહોર તાલુકા ના સુરકા ખાતે ત્રણ કૃષિબીલ ના વિરુદ્ધ માં દિલ્હી ખાતે ચાલતા આંદોલન ના સમર્થન માં કૃષિકારો નો અનોખો વિરોધ  તા૩૦/૧૨/૨૦ ના ખેડૂતોના સમર્થનમાં એક દિવસ પ્રતીક ઉપવાસ મોટાસુરકા ખાતે  ઉપસ્થિત અનેકો અગ્રણી ઓ શ્રી  ગોકુલભાઈ આલ કાંતિભાઈ ચૌહાણ જીવરાજભાઈ ગોધાણી કેશુભગત વલ્લભભાઇ જસાણી નરેશભાઈ જસાણી સાગર જસાણી માવજીભાઈ ભૂતિયા નીતિનભાઈ પટેલ […]
ભાવનગર

જાળિયા ગામ પાસે માર્ગ પર ગાબડાં

જાળિયા ગામ પાસે ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જતાં મોટા ગાબડાં તંત્ર મરામત કરતુ નથી સરકારના માર્ગ મકાન વિભાગને ધોરી માર્ગો પરના ગાબડાં મરામત કરવા દરકાર નથી તેવું લાગી રહ્યું છે. જાળિયા ગામ પાસે ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જતાં મોટા ગાબડાં પડેલા છે, આ તંત્ર મરામત કરતુ નથી.  કોઈ મોટા અકસ્માતો સર્જાય બાદ […]
ભાવનગર

શિહોર શહેરના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણુંક

ગુજરાત પ્રદેશની સુચના અને ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા સાથે વિચાર વિમર્શ બાદ શિહોર શહેર ભાજ૫ પ્રમુખ દિ૫કભાઇ રાણા દ્વારા નીચે મુજબના હોદ્દેદારો અને કારોબારી સભ્યોનીનિમણુંક કરવામાં આવેલ છે. ક્રમ નામ હોદ્દો૧ મહેશભાઇ ગોવિંદભાઇ રાઠોડ ઉપપ્રમુખ૨ હરદેવસિંહ ભુપતસિંહ વાળા ઉપપ્રમુખ૩ હરપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ ઉપપ્રમુખ૪ સતીષકુમાર પ્રભુદાસ પરમાર ઉપપ્રમુખ૫ રાજેન્દ્રકુમાર
ભાવનગર

સ્થાનિક સ્વરાજય ચુંટણી-૨૦૨૧, માટે ભાવનગર જીલ્લાના સ્થાનિક ઇન્ચાર્જઓની નિમણુંક

ભાવનગર જીલ્લાની ૧૦ તાલુકા પંચાયત અને ૩ નગરપાલીકાનીચુંટણીઓ માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી સરકારશ્રીનાકેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા પૂર્વ કેબીનેટ મંત્રીઆત્મારામભાઇ ૫રમાર જીલ્લા ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.આજરોજ પ્રદેશ ભાજ૫ના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા સંગઠનમંહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને પ્રદેશ દ્વારા નિમાયેલ ઇન્ચાર્જઓસાથે વિચાર-વિમર્શ બાદ
ભાવનગર

ભાવનગર જીલ્લા ભાજ૫ના ઝોન મહામંત્રીઓ તથા મંડલ પ્રભારીઓની નિમણુંક

આજરોજ ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા દ્વારા ઝોનમહામંત્રીઓ તથા મંડલ પ્રભારીઓની નિમણુંક નીચે મુજબ કરવામાં આવેલ છે ક્રમ મહામંત્રીશ્રીનું નામ મંડલોનું નામ. ૧ ભુ૫તભાઇ જગાભાઇ બારૈયા ઘોઘા ગ્રામ્ય, તળાજા શહેર, તળાજા ગ્રામ્ય, મહુવા શહેર, મહુવા ગ્રામ્ય ૨ રસીકભાઇ આંબાભાઇ ભીંગરાડીયા વલ્લભીપુર શહેર, વલ્લભીપુર ગ્રામ્ય ભાવનગર ગ્રામ્ય, શિહોર શહેર, શિહોર ગ્રામ્ય ૩ ભરતસિંહ
ભાવનગર

ભાવનગર જનસેવા એજ પ્રભુ સેવા ના ઉદેશ સાથે દરિદ્રનારાયણો ની સેવા માટે સરદાર યુવા સંગઠન ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત પેથોલોજી લેબ નો અનેકો પ્રબુદ્ધ મહાનુભવો ની ઉપસ્થિતિ માં પ્રારંભ

ભાવનગર જનસેવા એજ પ્રભુ માત્ર સેવાકીય ઉદેશથી  સરદાર યુવા સંગઠન અને ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય પેથોલોજી એન્ડ મેડિકલ સ્ટોર નો પ્રારંભ ભાવનગર જિલ્લા ને સૌથી સસ્તા દરે સેવા મળી રહે તેવા સુંદર ઉદેશ થી કાળા નાળા વિસ્તાર કાળુભા સાઈગંગા કોમ્પ્લેક્ષ ખાતે અત્યંત આધુનિક કુલ્લી ઓટોમેટિક ઇન્સ્યુમેન્ટ થી સજ્જ પેથોલોજી લેબ અને મેડિકલ […]