જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનુ પેન્શન મેળવતાપેન્શનરોએ નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧નો આવકવેરો ભરવાનો થતો હોય નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧મા રૂ.૨,૫૦,૦૦૦કરતા વધુ, ૬૦ વર્ષથી ૮૦ વર્ષ સુધી રૂ.૩,૦૦,૦૦૦ થી વધુ અને ૮૦ વર્ષ કરતા વધુ ઉમર હોય તેને રૂ.૫,૦૦,૦૦૦થી (રૂ.૫,૦૦,૦૦૦ થી ઓછી આવક
. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી અને મા . સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ આદરણીય ગોરધનભાઇ ઝડફીયા તથા જીલ્લા પ્રભારી મહેશભાઇ કસવાલા સાથે સંકલન થયા મુજબ તેમની સુચનાથી ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા નીચે મુજબના જીલ્લા મંત્રી અને મંડલ અધ્યક્ષ તથા મહામંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે . ભાવનગર જીલ્લા મંત્રીશ્રી નામ જવાબદારી મોહનભાઇ મૂળજીભાઈ […]
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સિહોરની મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સિહોરના વ્યવસ્થાપક સભ્યોનીતા.૩૧/૩/૨૦૨૦ની સ્થિતિએ કામચલાઉ મતદારયાદી ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતમા નિયમો મુજબ મંડળી, સંઘની કામ ચલાઉ મતદાર યાદીમા ઠરાવેલ રીતે તૈયાર કરાવ્યા મુજબ મંડળી,સંઘના મતદાર જોગ તા.૧૭/૧૨/૨૦૨૦ના રોજ જિલ્લા રજીસ્ટ્રારશ્રી,
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૫૫૨ કેસો પૈકી ૮૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૫૫૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ૧૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૫૪૦ કેસો પૈકી ૯૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ જિલ્લામા આજરોજ ૧૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૫૪૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ૧૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૧ તથા મહુવા ખાતે ૧ કેસ મળી […]
વિસ્તારના છેવાડેથી સ્થળાંતરીત થઈ વિસ્તારના મધ્યમાં નિર્માણ પામશે આધુનિક બોરતળાવ પોલીસ હાલ બોરતળાવ પોલીસ સ્ટેશન ભાવનગર શહેરના પોલીસ સ્ટેશન પૈકી સૌથી મોટો વિસ્તાર ધરાવતુપોલીસ સ્ટેશન છે. જે હેઠળ નારીચોકડી, ચિત્રા જી.આઇ.ડી.સી. થી લઈ આર.ટી.ઓ. સર્કલ સુધી તેમજ બોરતળાવ, કુંભારવાડાસુધીનો મોટો વિસ્તાર આવેલ છે. હાલમા આ બોરતળાવ પોલીસ સ્ટેશન તેની હદના છેવાડે આવેલ હતું પરંતુ
ઘોઘા તાલુકામાં વાલેસપુર પ્રાથમિક શાળામા મધ્યાહન ભોજન યોજનાના સંચાલકેરાજીનામું આપતા ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનારઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ, સામાન્ય ઉમેદવારો માટે વયમર્યાદા લઘુતમ ૨૦ વર્ષ અને૩૫ વર્ષથી ઓછી હોવી જોઈએ.વિધવા, ત્યક્તા તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાંઅગ્રતા આપવામાં
ભાવનગર જિલ્લા કક્ષાની કાયદો અને વ્યવસ્થા અંગેની સમિક્ષા બેઠકમાં ભાવનગર જિલ્લામાંકાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ દારૂ, જુગાર, ગેર કાયદેસર નાણા ધીરાણ કરી લોકો પાસેથી ઉંચાદરે વ્યાજ વસુલવા, આ માટે મારામારી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવી અને જાહેર જનતાની સાથે મારામારીકરી લોકોમાં ભય ફેલાય તેવી અસામાજીક પ્રવ્રુત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા ચર્ચા […]
ભાવમગર શિશુવિહાર પ્રાંગણમાં સુધાબહેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગ થી તા.૧૩ ડિસેમ્બરનાં રોજ હિરેનભાઈ જાંજલ દ્વારા કેરેટોમિટર ઉપર ચશ્માનાં નંબર તપાસીને ૩૫ જરૂરીયાત વયસ્કોને નજીક નાં ચશ્મા આપવામા આવેલ.આ કાર્યક્રમનું સંકલન શ્રી મીનાબહેન મકવાણાએ કર્યું હતુ.
ભાવનગર બાળ કેળવણી ની હિમાયતી શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે શ્રી મીનાબહેન પ્રમોદચંદ્ર હેમાણી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર અંતર્ગત તા:-૧૨/૧૨/૨૦ ના શનિવારના રોજ કોલાજ વર્કની તાલીમ આપવામા આવેલ.આંબેડકર યુનિવર્સિટી ના ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટર દ્વારા માન્યતા પ્રાપ્ત શીશુવિહાર સંસ્થા માં યોજાયેલ તાલીમ હેઠળ ૧૦૫ મી તાલીમમાં શ્રી કૃપા બહેન ઓઝા દ્વારા ૩૦ બાળકોને તાલીમ આપવામા આવેલ જેનું
Recent Comments