જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૪૭૭ કેસો પૈકી ૧૦૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૩૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૪૭૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૧ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૨૬ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમા ઉમરાળા તાલુકાના ટીંબી
૧૩ ડિસેમ્બર રવિવારના રોજ ખાસ ઝુંબેશ અંતર્ગત નજીકના મતદાન મથકો પર સુધારા વધારા કરી શકાશે ૦૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ૧૮ વર્ષ પુર્ણ કરતા મતદાનની લાયકાત ધરાવતા મતદારો મતદાયાદીમાં નામ નોંધાવી શકશે મતદારો www.VoterPortal.eci.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે મતદારનું નામ મતદાન માટે મતદાર યાદીમાં હોવું જરૂરી છે તા.૧/૧/૨૦૨૧ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ […]
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય સરકાર દ્વારા યુવાઓના પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં આવતા ગુજરાતનાં મુળ વતની હોય તેવા યુવાઓએ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ હોય જેવી કે […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૪૪૨ કેસો પૈકી ૯૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૪૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૫ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમા સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના લીંબડા ગામ ખાતે […]
બુથ લેવલ ઓફિસર તા.૧૩ તથા તા.૨૦ ના રોજ જે-તે મતદાન મથક પર મતદારયાદી સંદર્ભના ફોર્મ વિના મુલ્યે આપશે તથા સ્વીકારશે ભારતના ચુંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૧ અંતર્ગત તા.૦૧-૦૧-૨૦૨૧ની સ્થિતી એ જેના ૧૮-વર્ષ પુર્ણ થતા હોઈ તેવા કોઈ પણ નાગરીક મતદારયાદીમાં નામ ઉમેરવું-નામ, રદ કરવું-સુધારો કરવો અને સ્થળાતર કરવુ વગેરે કાર્યવાહી કરી શકે છે. […]
આગામી ભારત સરકાર કેન્દ્રિય જનરલ બજેટ ૨૦૨૧૨૦૨૨ , માટે ભાવનગર બોટાદ જીલ્લાની જનતાના સવૉગી વિકાસ , રેલવેનેશનલ હાઇવે સહિત જરૂરી માંગ અંગે રજુઆત … વંદે માતરમ્ સાથ જણાવવાનું કે આપશ્રી ભાસ્ત સરકાર દ્વારા વસુધૈવ કુટુમ્બકમુ , સૌનો સાથ , સૌનો વિકાસ , સૌનો વિશ્વાસ સાથે આઝાદી કાળથી લટકતા , ભટકતા , અટકતા પ્રશ્નો ઐતીહાસીક ક્રાંતીકારી […]
ગાયન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને મેડલ તથાપુરસ્કાર એનાયત કરાશે મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશક્તબનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલૉજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”ના અભિયાનની નવતરપહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વોટ્સએપ,
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૪૨૨ કેસો પૈકી ૯૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૪૨૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૧૯ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમા મહુવા ખાતે ૨ તથા પાલીતાણા ખાતે ૧ કેસ મળી કુલ ૩ […]
ભાવનગર શિશુવિહાર ખાતે મુંબઈ સ્થિત જીવન જ્યોત ડ્રગ બેંક ના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ દોશીનાં સૌજન્યથી ભાવનગરના ૭૫ જરૂરિયાત મંદ પરિવારોને બ્લેન્કેટ નું વિતરણ કરવામાં આવ્યું.. હર્ષાબેન દોશી , પ્રશાંતભાઈ ભટ્ટ , રાજેન્દ્રભાઈ દવે તથા કિશોરભાઈ જોધવાણી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ગરીબ પરિવારોને શિયાળાની ઠંડીમાં ઉપયોગી બ્લેન્કેટ નું શિશુવિહાર થી વિતરણ કરવામાં
કોરોના બિમારી સામે ઉમદા કાર્ય ઈશ્વરિયાની ગૃહિણીએ ઘરે માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કર્યું ઈશ્વરિયા ગામની ગૃહિણી સરોજબેન ત્રિવેદીએ કોરોનાની બિમારી સામે અડોશ-પડોશમાં અને ગામમાં ત્રણ સો જેટલા માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કર્યું છે. ગ્રાહક સુરક્ષા અને સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલા શ્રી લલિતભાઈ ત્રિવેદીના પુત્રવધુ શ્રી સરોજબેન કૌશિકભાઈ ત્રિવેદી પોતાના ઘરે સિલાઈ-કામ કરે છે.
Recent Comments