Home Archive by category ગુજરાત (Page 26)

ગુજરાત

ગુજરાત
દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને અને ફૂલો અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી.દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને અને ફૂલો અર્પણ કરીને તેમને Continue Reading
ગુજરાત
આ વર્ષની ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડનું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ ‘મહિલા શક્તિ’ રહી. પરેડમાં ભાગ લેનાર તમામ ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે નારી ગૌરવ અને સશક્તિકરણનું પ્રતીક છે.PM નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ આપેલા સંબોધનમાં રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદના મુદ્દે આક્રમક વલણ Continue Reading
ગુજરાત
આ તમામ શૌર્યચક્ર વિજેતાઓએ દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રની એકતા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે, ‘ઓપરેશન સિન્દૂર’ દરમિયાન સાહસ અને બહાદુરીથી શ્રેષ્ઠ કામગીરી કરનાર 21 શૌર્યચક્ર વિજેતા અધિકારીઓ અને Continue Reading
ગુજરાત
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ કહ્યું હતું કે, ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયો છે.સરકારે નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ બનાવવો જોઇએ.સરકારે સર્વેના આદેશ આપ્યા છે.ખેડૂતોને ઝડપથી સહાય કરાશે તેવી આશા છે.સરકાર દ્વારા આવતીકાલથી ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ચારેક દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે. […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસર, એકતાનગરમાં 1 નવેમ્બર, શનિવારે સાંજે ભારત પર્વ-2025નો પ્રારંભ કરાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન રાજ્યમંત્રી ડો.જયરામ ગામીત પણ આ અવસરે સહભાગી થવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસર, એકતાનગરમાં 1 નવેમ્બર, શનિવારે સાંજે ભારત પર્વ-2025નો પ્રારંભ કરાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને Continue Reading
ગુજરાત
મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાંથી આજે (31 ઓક્ટોબર) એક દુ:ખદ ઘટના બની છે. અહીં નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક બસ પલટી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 55 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના બૈગુર ગામ પાસે સવારે આશરે આઠ વાગ્યે બની હતી.પોલીસ અધિક્ષક જગદીશ ડાવરે જણાવ્યું […]Continue Reading
ગુજરાત
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 કલાકની અંદર 63 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં આશરે 2 ઇંચ વરસાદ થયો છે. અમરેલીમાં અનરાધાર વરસાદી માહોલ છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ આવતીકાલે 31 ઑક્ટોબરે સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સમારોહમાં સહભાગી થશે. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ખરાબ હવામાનના કારણે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા સુધી બાય રોડ પહોંચ્યા છે.વડાપ્રધાન મોદી વડોદરાથી બાય રોડ મારફતે […]Continue Reading
ગુજરાત
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે 30 ઓક્ટોબરે રાજ્યના 158 થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આવતીકાલે 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારે […]Continue Reading
ગુજરાત
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આગામી 2 નવેમ્બરથી લીલી પરિક્રમા યોજાવાની છે, ત્યારે ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયો છે. જેને લઈને જિલ્લા વહીવટીતંત્રએ પરિક્રમમાં વૃદ્ધો, બાળકો અને અસ્વસ્થ લોકોને ન આવવા અપીલ કરી […]Continue Reading