Home Archive by category ગુજરાત (Page 47)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ જિલ્લામાં ચોમાસાના વિરામ બાદ, માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રસ્તાઓના સમારકામ અને નવીનીકરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને ઝડપથી સમારકામ કરીને નાગરિકો માટે સુગમ અને સુરક્ષિત વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે. હાલમાં ધોળકા, દસક્રોઇ, સાણંદ, બાવળા, વિરમગામ, માંડલ, દેત્રોજ, ધંધુકા અને ધોલેરા Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ 8 થી 19 સપ્ટેમ્બર 2025 દરમિયાન આયોજિત બે અઠવાડિયાના જીઓઇન્ફોર્મેટિક્સ, આપત્તિ જોખમ ઘટાડા અને રાષ્ટ્રીય સુરક્ષા પરના ITEC તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કર્યું. આ કાર્યક્રમમાં 19 ITEC ભાગીદાર દેશોના સહભાગીઓ એકઠા થયા, જે આપત્તિ તૈયારી અને રાષ્ટ્રીય સુરક્ષા પર Continue Reading
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સમીક્ષા કરવા માટે ભાવનગરથી બાય-એર લોથલ આવ્યા હતા અને તે પછી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર લગભગ પોણો કલાક સુધી ઉડાન ભરી શક્યું નહોતું. આથી, સમયનો બચાવ કરવા અને આગળના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે, વડાપ્રધાન સહિતનો કાફલો રોડ માર્ગે ગાંધીનગર […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રધ્વજ આપણા દેશના નાગરિકોની આશાઓ તેમજ આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. દેશના નાગરિકોએ રાષ્ટ્રધ્વજને સન્માન આપવું જોઇએ. નાગરિકોએ રાષ્ટ્રધ્વજ માટે એક સાર્વભૌમિક લાગણી તથા વફાદારી રાખવી જોઈએ. રાષ્ટ્રધ્વજના પ્રદર્શન પર લાગુ થતાં કાયદાઓ, પ્રથાઓ તેમજ પરંપરાઓ અંગે પ્રજાની સાથે-સાથે કેન્દ્ર – રાજ્ય સરકારના સંગઠનો-એજન્સીઓમાં પણ વધુ જાગૃતિ આવે તે માટે માર્ગદર્શિકા જાહેર Continue Reading
ગુજરાત
મહેસાણા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામે રાત્રિ સભા બાદ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું. સવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સહજ સંવાદ કરી રાજ્યપાલશ્રીએ બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી ઉચ્ચ અભ્યાસ કરીને જશપુરીયા ગામનું અને દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.  આ તકે શાળાના Continue Reading
ગુજરાત
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે અધિકારીશ્રીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુક્તેશ્વર જળાશય એ વડગામ Continue Reading
ગુજરાત
હિંમતનગર-શામળાજી હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતા અને અન્ય ત્રણને ગંભીર ઈજા થઈ છે. આ અકસ્માત અંગે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એક કાર બેકાબૂ થઈને ડિવાઈડરની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રેલિંગનું પતરું કારમાં ઘૂસી ગયું હતું. પ્રાપ્ત વિગતો […]Continue Reading
ગુજરાત
રાજ્યમાંથી ભલે વરસાદી વિદાયનુ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું હોય પરંતુ જતા જતા મેઘરાજા ધડબડાટીના મૂડમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ એટલે કે એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.  ઉત્તર ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં સટાસટી બોલાવી શકે છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું […]Continue Reading
ગુજરાત
ગુજરાત ફરીએકવાર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો છે. નર્મદા ડેમ 94 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી 2,47,848 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.30 મીટરે પહોંચી છે. જેના પગલે નર્મદા ડેમના ફરી 10 ગેટ 2.5 મીટર ખોલવામાં આવ્યા છે. […]Continue Reading
ગુજરાત
26 જાન્યુઆરીએ ઠાકોર સેનાનું મોટું સંમેલન, ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હુંકાર-1 લાખ યુવાનો-યુવતીઓ સેનામાં જોડાશે રાજ્યના પાટનગર ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય વિષયો પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. સંસ્થાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં Continue Reading