ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ફરી એકવાર ઘટાડો નોંધાવાનું શરુ થયું છે. જેમાં ૧૧૮ દિવસ પહેલા ૨૪ કલાકમાં નોંધાયા હતા તેટલા ઓછા કેસ નોંધાયા છે. પરંતુ ૨૪ કલાકમાં વધુ ૨૦૦૦થી વધુ મોત નોંધાયા છે. જ્યારે ગઈકાલની સરખામણીમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે દેશમાં ૩૭,૧૫૪ નવા કેસ નોંધાયા હતા અને ૭૨૪
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યશષપાલ શર્માનું નિધન થયું છે. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. ૧૧ ઓગસ્ટ ૧૯૫૪ના રોજ પંજાબના લુધિયાણામાં જન્મેલ યશપાલ શર્માએ ૬૬ વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. તેમની પાછળ પત્ની અને ત્રણ બાળકોને છોડી ગયા છે. તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. યશપાલ શર્મા ટીમ ઇન્ડિયાના સીલેક્ટર પણ રહી […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ જુલાઈએ પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીનો પ્રવાસ કરશે. યુપીના પ્રવાસ દરમિયાન તે અલગ અલગ ૪૦૦ કરોડના પ્રોજેક્ટની શરુઆત કરવાના છે. આ વર્ષે વારાણસીમાં થનારાનો પીએમનો આ પહેલો પ્રવાસ હશે. ૨૦૨૨માં થનારી ચૂંટણી માટે પીએમ મોદીએ ગુરુવારે જ બિગુલ ફૂંકવાના છે. યુપી સરકારની અંદરના સૂત્રોના જણાવ્યાનુંસાર આવનારા વર્ષની શરુઆતમાં થનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તેમના પ્રધાનમંડળમાં ફેરબદલ કર્યા છે, જ્યાં કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ઘણાના મંત્રાલયો બદલાયા છે અને ઘણા મંત્રીઓને પણ બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કેબિનેટમાં આ ફેરફાર પછી હવે કેબિનેટ સમિતિમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. યુવા નેતાઓ કે જેઓને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા છે […]
આપણુ સંવિધાન માનવ અધિકારોને સમર્પિત, એક દિવસ માટે આઝાદીથી વંચિત રાખવા એકદમ ખોટું સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્ર્ચૂડે કહ્યુ છે કે, વિરોધી અવાજ દબાવવા માટે આતંકવાદ વિરોધી કાયદાનો ઉપયોગ કરી શકાય નહીં. અમેરિકા અને ભારત વચ્ચે કાયદાકીય સંબંધો પરના એક કાર્યક્રમ દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ હતું કે, આતંકવાદ વિરોધી કાયદા સહિત ગુનાહિત કાયદાને […]
દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ, હોસ્પિટલના સિક્યોરિટી મેનેજરોને સસ્પેન્ડ કરીને ધરપકડ કરવાના આદેશ અપાયા ઇરાકના દક્ષિણ શહેર નસીરિયાની અલ-હુસૈન કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં ૨ આરોગ્યકર્મચારી સહિત ૬૪ લોકોનાં મોત નીપજ્યાં અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. આગને કાબૂમાં લેવામાં આવી છે. કોવિડ વોર્ડમાં ઓક્સિજન-ટેન્કમાં વિસ્ફોટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર […]
ત્રીજી લહેરને અટકાવવા માટે એન્જાેયમેન્ટ પણ રોકવું પડશે, હું ખૂબ ભારપૂર્વક કહેવા માંગું છું કે હિલ સ્ટેશનોમાં, માર્કેટોમાં માસ્ક પહેર્યા વગર, ભારે ભીડ ઉમટી પડે છે તે યોગ્ય નથી, પીડિયાટ્રિક કેર સાથે જાેડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઝડપથી કામ કરવુ પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂર્વોત્તરનાં રાજ્યોમાં કોરોનાની સ્થિત પર ચર્ચા કરી. આ દરમિયાન આસામ, મણિપુર, અરુણાચલ […]
મ.પ્રદેશથી ભાજપ સાંસદ સુધીર ગુપ્તાનું વિવાદિત નિવેદન. દેશની વધતી વસ્તિ પાછળ આમિર ખાન જેવા લોકોનો હાથ
મધ્ય પ્રદેશથી ભાજપના સાંસદ સુધીર ગુપ્તાએ બૉલિવુડના અભિનેતા આમિર ખાન વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. સુધીર ગુપ્તાએ કહ્યુ કે દેશની વધતી વસ્તી પાછળ આમિર ખાન જેવા લોકોનો હાથ છે. આમિર ખાન જેવા લોકો ભારતની વસ્તીનુ સંતુલન બગાડે છે. પત્રકારો સાથે વાત કરીને મંદસૌરના ભાજપ સાંસદે કહ્યુ કે ભારતની […]
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે પેટ્રોલની વધતી કિંમતો લોકોને પરેશાન કરી રહી છે. આ વાત તેમણે મહારાષ્ટ્રના નાગપુરમાં દેશના પ્રથમ કોમર્શિયલ લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) ફિલિંગ સ્ટેશનના ઉદ્દઘાટન દરમિયાન કહી હતી. નીતિન ગડકરી અનુસાર, એલએનજી, સીએનજી અને એથેનોલ જેવા વેકલ્પિક ઇંધણના વધુ ઉપયોગ પેટ્રોલની વધતી કિંમતમાં રાહત અપાવશે, જે હવે લોકોને ઉકસાવી રહી છે. […]
આજે ૧૨ જુલાઈએ પેટ્રોલની કિંમતોમાં એક વખત ફરીથી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ ૨૮ પૈસા મોંઘું થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં ૧૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત ૧૦૧.૧૯ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ. બીજી તરફ, ડીઝલ ૮૯.૭૨ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. હાલના સમયમાં દેશના લગભગ ૧૭થી વધુ રાજ્યોમાં […]
Recent Comments