કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ફરી ચર્ચા શરુ થઈ છે. તાજેતરમાં કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપ્યુ હતુ કે, સરકાર કૃષિ કાયદાઓને પાછા નહીં લે પણ આંદોલનકારી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.હવે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે તેના પર પ્રતિક્રિયા
જમ્મુ-કાશ્મીરના રાજાૈરીમાં ગુરૂવારે સાંજે એનકાઉન્ટરમાં બે પાકિસ્તાની આતંકવાદી ઢેર કર્યા છે. પરંતુ બે સૈનિકો પણ શહીદ થયા છે. અથડામણ રાજાૈરીના સુંદરબની સેક્ટરમાં થઈ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓ વિરુદ્ધ પ્રહારો તેજ કરી દીધા છે. માત્ર ગુરૂવારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલા ત્રણ એનકાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા
વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે દાખલ થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ. આ દરમિયાન વોટ્સએપે કોર્ટને જણાવ્યું કે તેણે નવી પ્રાઈવસી પોલિસીને હાલ પોતાની ઈચ્છાથી હોલ્ડ પર રાખી છે. વોટ્સએપે કહ્યું કે જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગૂ ન થઈ જાય ત્યાં સુધી કંપની પોતાના યૂઝર્સને નવી પ્રાઈવસી પોલિસી સ્વીકારવા માટે મજબૂર કરશે […]
ભારતમાં કોરોનાના નવા કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. આજે કેન્દ્રીય મંત્રાલય દ્વારા નવા જાહેર કરાયેલા દૈનિક આંકડા પ્રમાણે નવા કેસમાં ગઈકાલની સરખામણીમાં ઘટાડો થયો છે જાેકે, મૃત્યુઆંક વધ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે નાગરિકોને બહાર નીકળે ત્યારે કોવિડ-૧૯ ગાઈડલાઈનનું પાલન કરવાની સતત સૂચનાઓ આપવામાં આવી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ઓક્સિજનની સ્થિતિ અને
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા ૫૨ લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાે કે, ઘટના ગુરૂવારની છે પણ શુક્રવારે આ સમાચાર સામે આવ્યાં છે. પ્રાપ્ત વિગતો મુજબ, નારાયણગંજના રૂપગંજમાં આવેલી છ માળની બિલ્ડીંગની એક ફેક્ટરીમાં આગ લાગી હતી. ઘટનાના પગલે ફાયર વિભાગ અને પોલીસ પહોંચી […]
કાશ્મીરી આતંકવાદીઓને પોષનાર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ એક વખત ફરીથી ભારત વિરૂદ્ધ ઝેર ઓકતું નિવેદન આપ્યું છે. અલ્વીએ આરોપ મૂકયો કે ભારત આપણા પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદ અને આતંકવાદને સમર્થન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાનની વિરૂદ્ધ ‘હાઇબ્રીડ યુદ્ધ’ માટે કરી રહ્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે ભારત આમ […]
કેન્દ્રીય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાના ગણતરીના કલાકોમાં જ હેકર્સે જ્યોતિરાદિત્ય સિંધિયાનુ ફેસબૂક એકાઉન્ટ હેક કરી લીધુ હતુ.એકાઉન્ટ પરથી તેમનો એક જુનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં જયોતિરાદિત્ય કોંગ્રેસની પ્રશંસા કરતા નજરે પડે છે.ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્યને નાગરિક ઉડ્ડયન વિભાગના કેબિનેટ મંત્રી બનાવાયા છે. જાેકે એકાઉન્ટ હેક કરવા અંગે કોઈ ફરિયાદ થઈ
કુલગામ ખાતે ૨ આતંકવાદીઓને ઠાર મારવાની સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં કાશ્મીરમાં ૫ આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા છે. આ માટે તેમણે પોલીસ અને સુરક્ષા દળોને શુભેચ્છા પાઠવી હતી. જાણવા મળ્યા મુજબ બુધવારે મોડી રાતે દક્ષિણી કાશ્મીરમાં અથડામણ શરૂ થઈ […]
વીરભદ્ર સિંહ ૯ વખત ધારાસભ્ય રહી ચુક્યા હતા અને સાથે જ ૫ વખત સાંસદ તરીકે પણ પસંદગી પામ્યા હતા હિમાચલ પ્રદેશના છ વખત મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહનું ગુરુવારે ૮૭ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે સવારે ૩ઃ૪૦ કલાકે શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અહીં […]
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ૮ જુલાઈ ગુરૂવારના રોજ ફરીથી પેટ્રોલ ૩૫ પૈસા મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૫૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. બીજી તરફ ડીઝલમાં ૯ પૈસાની વૃદ્ધિ થઈ છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સતત પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે. સરકાર […]
Recent Comments