
પંજાબમાં તા. ૨૮મી સપ્ટેમ્બરે, કોંગ્રેસ પક્ષમાં કટોકટી ચક્રવાતી બની રહી. સિદ્ધુએ ત્યાગપત્ર આપ્યા પછી એક મંત્રી રઝીયા સુલતાનાએ પણ પોતાનું પદ સિધ્ધુના ટેકામાં છોડી દીધું. અન્ય નેતાઓ પણ તેના ટેકામાં આવી રહ્યા છે. ચાન્નીએ, તેમની કેબિનેટમાં પોર્ટ ફોલિયો, ફાળવ્યા પછી થોડા કલાકોમાં જ સિદ્ધુએ તેમનું ત્યાગપત્ર આપી દીધું હતું. કારણ કે તેમણે સૂચવેલા બ્યુરોક્રેટસ અને […]Continue Reading
Recent Comments