ખેડૂત આંદોલનનો આજે 28મો દિવસ છે પરંતુ હજુ સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઇ વાત બની નથી. સરકાર પોતાના ઇરાદા પર અડગ છે તો ખેડૂત ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. સરકારે ફરી એક વખત વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે જેની પર ખેડૂતો વિચાર કરી રહ્યા છે માં કોંગ્રેસનો થાળી પીટી આંદોલન […]
ભારતમાં કોરોનાના નવા કેસોમાં વધારાનો દોર યથાવત હોય તેમ નવા કેસમાં ફરી વૃદ્ધિ થઈ છે. આજે 23950 નવા કેસ નોંધાયા હતા જયારે 333નો ભોગ લેવાયો હતો.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે મંગળવારે નવા કેસોની સંખ્યા 20 હજારથી નીચે રહ્યા બાદ આજે ફરી કેસ વધી ગયા છે. ચોવીસ કલાકમાં 23950 કેસ નોંધાયા હતા. કુલ આંકડો […]
આ નવું ભારત છે જે સરહદ પર ઉલ્લંઘન, આક્રમકતા તથા કોઇપણ પ્રકારની એકતરફી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી શકે છે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહએ કહ્યું કે ચીનની સાથે સરહદ વિવાદથી ભારત જે રીતે વ્યવહાર કર્યો છે તેણે સાબિત કરી આપ્યું કે ભારત નબળું નથી. સરહદ પર ઉલ્લંઘન, આક્રમકતા તથા કોઇપણ રીતે એકતરફી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી […]
દિલ્હીમાં ૧૦ લાખની વસતીએ દૈનિક ૪,૫૦૦ ટેસ્ટ થાય છેઃ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ ૧૯ની ત્રીજી વેવ સમાપ્ત થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. દિલ્હીમાં આજે પ્રતિદિવસ લગભગ ૯૦,૦૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ દેશમાં સૌથી વધુ છે.કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં સમગ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ સમસ્યા સર્જાઈ હતી […]
સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે મોદી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે સંસદનું સત્ર બોલાવવામાં કોરોના આડે આવે છે પરંતુ પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી યોજાય ત્યારે કોરોના ફેલાવાનો ડર નથી. એ કેવું ?અખિલેશે એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા એકવીસ બાવીસ દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલન વિશે સાંસદો સવાલો પૂછીને સરકારને મૂંઝવી નાખે એવા […]
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાે બાઈડેન સતત પોતાની ટીમનો વિસ્તાર કરી રહ્યાં છે. જે અંતર્ગત તેમણે વ્હાઈટ હાઉસના કૉમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફના ૧૬ સભ્યોના નામ જાહેર કર્યા છે. જેમાં ભારતીય મૂળના અમેરિકન વેદાંત પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન બાઈડેનના અભિયાન દરમિયાન વેદાંત પટેલે મહત્વની જવાબદારી સંભાળી હતી. અગાઉ વેદાંત […]
૭૯૨૬ કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી બદલ સીબીઆઇએ હૈદરાબાદ સ્થિત ટ્રાન્સટ્રોય (ઇન્ડિયા) અને તેના ડાયરેક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. કેનેરા બેંકના નેતૃત્ત્વવાળા બેક જૂથ સાથે કુલ ૭૯૨૬ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડને ભારતના બેકિંગ સેક્ટરનું સૌથી મોટું કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે.આ કૌભાંડની રકમ મેહુલ ચોકસીના કૌભાંડથી પણ વધી ગઇ છે. સીબીઆઇના […]
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ભારતીય લશ્કરને બસો હોવાઇત્ઝર તોપો આપશે. છેલ્લા થોડા મહિનાથી ચીન સાથે સર્જાયેલા તનાવના પગલે આ તોપો અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં તહેનાત કરાશે એવું જાણવા મળ્યું હતું.હાલ ભારતીય લશ્કરને શક્ય તેટલી ઝડપે ૪૦૦ આર્ટિલરી ગનની જરૂર છે, એટલે આગામી ૧૮ માસમાં ડીઆરડીઓ ઘરઆંગણે બનેલી એડવાન્સ ટાવર આર્ટિલરી ગન હોવાઇત્ઝર તૈયાર કરીને […]
ભારતમાં કોરોનાના કેસ એક કરોડને પાર થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સોશ્યલ મીડિયા થકી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે.રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણના કેસ એક કરોડ પર પહોંચી ચુક્યા છે અને લગભગ દોઢ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે કોઈ પણ યોજના બનાવ્યા વગર […]
ઓપન કેટેગરી તમામ માટે છે, ઑપન કેટેગરીમાં પણ આ લોકો નોકરી મેળવી શકે છે સુપ્રીમ કોર્ટે જાતિગત આરક્ષણ કેસમાં શુક્રવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્વોટા પોલિસીનો અર્થ લાયકાતને નકારી કાઢવાનો નથી. ઉદ્દેશ્ય યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી, ભલે તે અનામત કેટેગરીના હોય.જસ્ટિસ ઉદય લલિતની અધ્યક્ષતાવાળી […]
Recent Comments