ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન બંનેને વારંવાર વિનંતી કરવા છતાં, પૂર્વી યુક્રેનિયન શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર બનાવી શકાયો નથી અને તે તેના વિશે ‘અત્યંત ચિંતિત’ છે. ભારતના સ્થાનિક પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદમાં કહ્યું, “ભારત તમામ પ્રકારની Continue Reading

















Recent Comments