સ્ટોક નિયંત્રણ અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની અસરને કારણે આપણા દેશ માં ખાદ્યતેલમાં કૃત્રિમ અછત-તેજી જાેવા મળી રહી છે. સ્ટોક નિયત્રંણ લાગુ કરીને નાના વેપારી, ઓઈલમિલરો પર લગામ કસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે આયાતકારોને છૂટો દોર આપી દીધો છે. જેને કારણે હવે પરિસ્થિતિ એ થશે કે, આખે આખી માર્કેટ આયાતકારોના હાથમાં ચાલી જશે. આનાથી […]Continue Reading













Recent Comments