Home Archive by category રાષ્ટ્રીય (Page 5)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપતો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કર્મચારીઓને નિવૃત્તિ (Retirement) બાદ પેન્શન અને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં, અને પેન્શન સમયસર મળવામાં કોઈ વિલંબ થશે નહીં. ભારત સરકારના પેન્શનર કલ્યાણ વિભાગે (Department of Pensioners’ Welfare – DoPPW) એક કાર્યાલય નોટિફિકેશન બહાર પાડીને […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એક સપ્તાહ ઘર્ષણ થયા બાદ બંને દેશો શાંત પડી ગયા છે અને 48 કલાકનું અસ્થાયી યુદ્ધવિરામ લાગુ કર્યું છે. બીજીતરફ બંને તરફથી આંશિક અથડામણ ચાલુ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ચીને અફઘાન-પાકિસ્તાન યુદ્ધવિરામ અંગે મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. આ સાથે ચીને અમેરિકા પર પણ નિશાન સાધ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાન-પાકિસ્તાન સરહદ પર ચાલી રહેલો તણાવ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ યુદ્ધમાં સીઝફાયરની પહેલાં જ બુધવારે કાબુલ અને કંદહારમાં પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 15 અફઘાન નાગરિકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા હતાં. તાલિબાને  પણ વળતો હુમલો કરીને સ્પિન-બોલ્દકમાં સરહદી ચોકીઓ પર કબજો કર્યો હતો. તેમણે ચોકી પરથી […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ભારતે રશિયામાંથી ક્રૂડની ખરીદી અટકાવી દીધી છે. આ દાવા પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે કે, અમારી પ્રાથમિકતા દેશવાસીઓનું હિત છે. વિદેશ મંત્રાલયે આજે ફરી એકવાર અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, ભારત મોટાપાયે ક્રૂડ અને ગેસની આયાત કરે છે. અમારી પ્રાથમિકતા આ ભારે અસ્થિરતા ધરાવતા […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત બાદ અફઘાનિસ્તાનની સેનાએ પણ પાકિસ્તાનના ભૂક્કા બોલાવ્યા છે. જે બાદથી જ પાકિસ્તાન હાંફળું-ફાંફળું થયું છે. આટલું જ નહીં પાકિસ્તાનની સરકારના પ્રતિનિધિઓ અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ માટે ભારત પર આરોપ લગાવી રહ્યા છે. જેના પર હવે ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. અફઘાનિસ્તાન સાથે સૈન્ય સંઘર્ષ બાદ પાકિસ્તાને સીઝફાયરની માંગ કરી હતી. જે બાદ અફઘાનિસ્તાને હુમલા રોક્યા. […]Continue Reading
રાષ્ટ્રીય
હિમાચલ પ્રદેશના મંદિરો પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. ભાષા, કલા અને સંસ્કૃતિ વિભાગના જણાવ્યા પ્રમાણે સરકાર હસ્તકના 36 મંદિરો પાસે 4 અબજ, 4 કરોડ, 39 લાખ 21 હજાર 99 રૂપિયા (4,04,39,21,099)નું બેન્ક બેલેન્સ છે.  આ તો માત્ર બેન્કોમાં રાખેલી રોકડ રકમ છે. આ ઉપરાંત મંદિરો પાસે કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી પણ છે, જે ચઢાવા તરીકે […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે વિવાહિત વિવાદની સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, ‘પત્ની તેના પતિને ભમરડાની જેમ ફેરવી ન શકે. કારણ કે, પારિવારિક ઝઘડામાં સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, એટલે પતિ- પત્ની બંનેને પોતાના અંહકારને છોડીને બાળકોના ભવિષ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.’આ ટિપ્પણી જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે એ સમયે કરી […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે કુલ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બિહારની લોકપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરને પણ ટિકિટ મળી છે.Continue Reading
રાષ્ટ્રીય
નક્સલવાદ પર ફરી એક વાર મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ટોચના નક્સલી લીડર મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિ ઉર્ફે સોનુએ પોતાના 60 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. સોનુ પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. સોનુના આત્મસમર્પણ બાદ હવે અબુઝહમાડમાં નક્સલવાદીઓની મોટો ફટકો પડ્યો હોવાનું કહેવાય છે. સીપીઆઈ-માઓવાદીના પોલિટ બ્યુરો મેમ્બર સોનુએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોતાના 60 Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં નવો ચહેરો સામેલ થયો છે. બિહારની લોકપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર ભાજપમાં સામેલ થઈ છે. પક્ષના સુત્રો અનુસાર, મૈથિલીને દરભંગાની અલીનગર બેઠક પરથી ટિકિટ મળી શકે છે. મીડિયા સુત્રો અનુસાર, અલીનગર બેઠકમાંથી વર્તમાન ધારાસભ્ય મિશ્રીલાલ યાદવનું પત્તુ કપાઈ શકે છે. પક્ષ આ બેઠક પર યુવા અને લોકપ્રિય ચહેરો મૂકવાના મૂડમાં છે. […]Continue Reading