Home Archive by category રાષ્ટ્રીય (Page 7)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારત સામે યુદ્ધમાં મ્હાત બાદ પાકિસ્તાને હવે અફઘાનિસ્તાન સાથે પંગો લીધો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકના જવાબમાં તાલિબાને પાકિસ્તાની સેના પર ભીષણ હુમલો કર્યો છે. APના અહેવાલ અનુસાર તાલિબાનનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેનાએ લીધેલા બદલામાં પાકિસ્તાનના 58 સૈનિકો ઠાર થયા છે જ્યારે 30 ઈજાગ્રસ્ત છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહનો દાવો છે […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત બાદ પાકિસ્તાને હવે અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ શરૂ કર્યો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક બાદ તાલિબાને પણ વેર વાળ્યું છે. અફઘાનિસ્તાનની સેના દ્વારા કરાયેલા હુમલામાં પાકિસ્તાનના 58થી વધુ સૈનિકોના મોત થયા છે જ્યારે અનેક ઈજાગ્રસ્ત છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશમંત્રી આમિર ખાન મુત્તાકી હાલ ભારતના પ્રવાસે છે. એવામાં તેમણે ભારતથી જ પાકિસ્તાનને કડક Continue Reading
રાષ્ટ્રીય
દિવાળીના તહેવારમાં ST બસ અને ટ્રેનમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ છે! જેમાં પશ્ચિમ રેલવ દ્વારા મુસાફરો યોગ્ય સુવિધા અને દિવાળી, છઠ પૂજાના તહેવારના સિઝનને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ-શકુર બસ્તી, બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે ખાસ ભાડા પર તહેવારોની વિશેષ ટ્રેનો દોડાવામાં આવશે.ન Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં બેઠકોની વહેંચણી નક્કી થઈ ગઈ છે. ભાજપ અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો ફાળવવામાં આવી છે. જીતન રામ માંઝીની પાર્ટીને પણ છ બેઠકો ફાળવવામાં આવી છે. ભાજપ બિહારના પ્રભારી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે, આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA પરિવારના તમામ સભ્યોએ […]Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલાં જ જિતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચા (હમ)એ ભાજપની સાથે બેઠક ફાળવણી મુદ્દે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે. મીડિયા સાથે વાતચીત કરતાં હમના નેતા રાજેશ પાંડેએ જણાવ્યું કે, અમે અમારી વાત મૂકી છે, વાતચીત ચાલુ રહેશે, પરંતુ અમારો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. રાજેશ પાંડેએ જણાવ્યું કે, હમ પાર્ટી રાજકીય નિર્ણયોમાં લચીલાપણુ […]Continue Reading
રાષ્ટ્રીય
રાજસ્થાનના બે મોટા શહેર સીકર અને જયપુરમાં શનિવારે (11મી ઑક્ટોબર) સામૂહિક આપઘાતના ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે. સીકરમાં એક પરિવારના પાંચ સભ્યો અને જયપુરમાં ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવી લેતા રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે.અહેવાલો અનુસાર, જયપુરના કરણી વિહાર વિસ્તારમાં શનિવારે સવારે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં પિતા, માતા અને […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી હાલ ભારતની મુલાકાતે છે. મુત્તાકીએ આજે જમિયત-ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ અરશદ મદનીએ જણાવ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધ માત્ર ધાર્મિક અને શૈક્ષણિક નથી, પરંતુ ઐતિહાસિક છે. આપણો સંબંધ માત્ર મદરેસા અને તાલીમ સુધી સીમિત નથી. અફઘાનિસ્તાને ભારતની આઝાદીમાં યોગદાન આપ્યું હતું. Continue Reading
રાષ્ટ્રીય
સરકારે શુક્રવારે બેન્કિંગ ક્ષેત્ર માટે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. ખાનગી ક્ષેત્રના ઉમેદવારો હવે દેશની ટોચની સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) સહિત અન્ય સરકારી બેન્કોમાં ટોચના મેનેજમેન્ટ હોદ્દાઓ માટે પાત્ર બનશે. નવી માર્ગદર્શિકા અનુસાર, SBIમાં ચાર મેનેજિંગ ડિરેક્ટર પદમાંથી એક ખાનગી ક્ષેત્રના ઉમેદવાર માટે અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓમાં કામ કરનારા વ્યક્તિઓ Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થયા પછી પહેલીવાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે આવ્યા છે. શુક્રવારે (10મી ઑક્ટોબરે) તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રતા હંમેશા રહેશે.’દિલ્હીમાં ગૃહમંત્રી એસ. જયશંકર સાથેની વાતચીત દરમિયાન, Continue Reading
રાષ્ટ્રીય
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સાતમી ઑક્ટોબર 2023થી ચાલી રહેલા યુદ્ધમાં આખરે શુક્રવારે (10મી ઑક્ટોબર) યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 20 મુદ્દાના પ્રસ્તાવો પરનો યુદ્ધવિરામ કરાર આજે ગાઝામાં અમલમાં આવ્યો છે. જો કે, ઉત્તરી ગાઝામાં ભારે ગોળીબારના અહેવાલો સામે આવતા શાંતિ સ્થાપિત થવા અંગે શંકાઓ ઊભી થઈ છે.ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ(IDF)એ જાહેરાત કરી Continue Reading