અમરેલી

દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર થી દૈનિક ૫૦૦ જેટલા પરિવારો ના ૨૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ પટેલ પ્રગતિ મંડળ  સિનિયર સીટીઝન ટ્રસ્ટ અનુસૂયા ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે ચાલતા છાસ વિતરણ કેન્દ્ર માં ઉદાર સખાવતી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દામનગર નાગરિક શરાફી સેવા સહકારી મંડળી સ્વ ડો આર એન વાઢેર પરિવાર કાસમભાઈ અમિષા મિલ નાશીરભાઈ હબીબભાઈ ચારણીયા પરિવાર હિમતભાઈ આલગિયા અંકિતભાઈ મુલાણી ઇકબાલભાઈ ડેરૈયા રફીકભાઈ હુનાણી સ્વ બદરૂદિનભાઈ માંકડા પરિવાર રજનીભાઇ ધોળકિયા રણછોડભાઈ બોખા ભોળાભાઈ બોખા સુધીરભાઈ પારેખ કોશિકભાઈ પારેખ પરેશભાઈ પારેખ બાબુભાઇ મકવાણા વજુભાઇ રૂપાધડા ગોબરભાઈ નારોલા મનસુખભાઇ શામજીભાઈ નારોલા સૂર્યમુખી ધૂન મંડળ ધીરૂભાઇ એલ જી સંદીપભાઈ પટેલ પ્રિતેશભાઈ નારોલા અમરશીભાઈ નારોલા દેવચંદભાઈ આલગિયા જયતિભાઈ નારોલા માધવ સ્ટીલ સહિત ના સહયોગ થી ચાલતા વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ની વહેલી સવારે અનેક દાતા પરિવારો એ મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી દૈનિક ૫૦૦ જેટલા પરિવારો ના ૨૦૦૦ વ્યક્તિ ઓને ઉનાળા નું અમૃત ગણાતી છાસ માટે વહેલી સવાર થી સેવા આપતા સ્વંયમ સેવી ભરતભાઇ ભટ્ટ લાભુભાઈ નારોલા સુરેશભાઈ મકવાણા વિજયભાઈ શુક્લ દીપકભાઈ રાવલ વ્યાસભાઈ પૂજારી નિખિલભાઈ દીક્ષિત બુધાભાઈ વનરા અશોકભાઈ મકવાણા સહિત ના સ્વંયમ સેવકો ની મહેનત ને બિરદાવી ખૂબ આભાર પ્રગટ કરતા નાશીરભાઈ ચારણીયા અંકિતભાઈ મુલાણી એ છાસ વિતરણ કેન્દ્ર ની સુંદર વ્યવસ્થા સ્વચ્છતા થી રાજીપો વ્યક્ત કર્યો હતો

Related Posts