પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં આવતા રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચાણોલ-હડમતીયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક કરવામાં આવશે. જેના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થશે.
? ટ્રેન નંબર ૦૯૫૨૫ હાપા-નાહરલગુન સ્પેશિયલ ૨૬.૦૨.૨૦૨૫ ના રોજ રદ.
? ટ્રેન નં. ૦૯૫૨૬ નાહરલગુન-હાપા સ્પેશિયલ ૦૧.૦૩.૨૦૨૫ ના રોજ રદ.
આ ટ્રેનના સ્ટોપેજ રદઃ-
? ૨૬.૦૨.૨૦૨૫થી ૦૨.૦૩.૨૦૨૫ સુધી ૫ દિવસ માટે મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનું પડધરી સ્ટેશન પર સ્ટોપેજ રદ કરવામાં આવ્યું છે.
માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનોઃ-
? ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ ૨૦.૦૨.૨૦૨૫ થી ૦૩.૦૩.૨૦૨૫ સુધી માર્ગ માં ૧૫ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
? ૧૯.૦૨.૨૦૨૫ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૩૩ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
? ૨૬.૦૨.૨૦૨૫ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નં. ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૨ કલાક ૦૩ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
? ૨૩.૦૨.૨૦૨૫ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૨ કલાક ૦૮ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
? ૨૪.૦૨.૨૦૨૫ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૨ કલાક ૨૮ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
? ૨૪.૦૨.૨૦૨૫ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૫૩ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
? ૨૦.૦૨.૨૦૨૫ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-બનારસ એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૨૦ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
રદ કરાયેલી ટ્રેનોઃ-
? ટ્રેન નંબર ૦૯૫૨૫ હાપા-નાહરલગુન સ્પેશિયલ ૨૬.૦૨.૨૦૨૫ ના રોજ રદ.
? ટ્રેન નં. ૦૯૫૨૬ નાહરલગુન-હાપા સ્પેશિયલ ૦૧.૦૩.૨૦૨૫ ના રોજ રદ.
આંશિક રીતે રદ થયેલી ટ્રેનોઃ-
? ટ્રેન નં. ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૦.૦૨.૨૦૨૫ થી ૦૩.૦૩.૨૦૨૫ સુધી વડોદરાથી રાજકોટ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
? ટ્રેન નં. ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૧.૦૨.૨૦૨૫ થી ૦૪.૦૩.૨૦૨૫ સુધી રાજકોટથી વડોદરા દોડશે. આ રીતે આ ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રીશેડ્યૂલ કરાયેલી ટ્રેનોઃ-
? ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-બનારસ એક્સપ્રેસ ૨૭.૦૨.૨૦૨૫ ના રોજ ઓખાથી ૨ કલાક મોડી એટલે કે ૧૬.૦૫ વાગ્યે રવાના થશે.
? ટ્રેન નં. ૧૫૬૩૫ ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ૨૧.૦૨.૨૦૨૫ અને ૨૮.૦૨.૨૦૨૫ ના રોજ ઓખાથી ૩ કલાક ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૫.૪૫ વાગ્યે ઉપડશે.
Recent Comments