રામચરિત માનસ ગાનના શ્લોકને લોક સુધી ઉતારનાર શ્રી મોરારિબાપુ દ્વારા અયોધ્યા શ્રી રામજી મંદિર માટે મોટું ભંડોળ અર્પણ કરેલ છે. શ્રી રામલલા પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓશ્રીને નિમંત્રણ મળતાં રવિવાર સાંજથી જોડાયા છે. અયોધ્યામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી સાથે મુલાકાત વેળાએ પ્રસન્ન ભાવ જોવા મળ્યો. આગામી માસે અયોધ્યામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને દિવ્ય રામકથા યોજાનાર છે.
FLASH અયોધ્યામાં શ્રી મોરારિબાપુ સાથે શ્રી યોગી આદિત્યનાથ

Recent Comments