અમરેલી ભાવનગર એસટી બસ નું રેઢીયાર તંત્ર ગમે ત્યારે કેન્સલ કરવામાં આવે અમરેલી ભાવનગર જે વાયા લીલીયા હરીપર હાથીગઢ ગુંદરણ પાંચ તલાવડા કણકોટ શાખપુર જેવા જિલ્લાના છેવાડા ના ગામડા માટે આ એસટી બસ આશીર્વાદરૂપ છે પણ અમરેલી ડેપોના આડેધડ વહીવટ ના કારણે આ બસ ગમે ત્યારે બંધ કરવામાં આવે છે જેમાં શાખપુર હાઇસ્કુલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને આ ગામડાના લોકોને ભાવનગર જવા માટે ભારે મુશ્કેલી પડી રહેશે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં આ રૂટ ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે જેની રજૂઆત વાહન વ્યવહાર મંત્રી અને એસટીના અધિકારીઓને શાખપુર સરપંચ શ્રી જસુભાઈ ખુમાણ અને પાંચ તલાવડા સરપંચ શ્રી ધીરુભાઈ ખુમાણ દ્વારા આ એસટી બસ અમરેલી ભાવનગર રેગ્યુલર ચલાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે
અમરેલી એસ ટી તંત્ર દ્વારા ગ્રામ્ય પરિવહન માં ભારે બેદરકાર


















Recent Comments