રાષ્ટ્રીય

રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ મીડિયાને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ ઓન એર ન કરવા સલાહ

સ્ૈહૈર્જંિઅ ક ૈંહકર્દ્બિટ્ઠંર્ૈહ ટ્ઠહઙ્ઘ મ્િર્ટ્ઠઙ્ઘષ્ઠટ્ઠજંૈહખ્ત દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ બતાવવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વધેલી સુરક્ષા ચિંતાઓ વચ્ચે આ એક મહત્વનો આદેશ કરાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં સંરક્ષણ કામગીરીનું લાઈવ કવરેજ ન કરવું તેમજ સુરક્ષા દળોની મૂવમેન્ટ પણ ઓન એર ન કરવાની સલાહ અપાઈ છે.

Related Posts