ગુજરાત

રૂ.૧૮૫૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ.૩,૬૭૭ કરોડના વિકાસકામોનાૅં ખાતમુહૂર્ત

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ ૨૦ વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ.૫,૫૩૬ કરોડના વિવિધ ૨૭ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરાયા હતા.

? લોકાપર્ણ ખાતમુહૂર્ત કરાયેલા મહત્વના વિકાસ કાર્યોની વિગતો
ળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૧,૦૦૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૨ હજારથી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ

ળ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૧૭ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. ૨,૭૩૧ કરોડ અને ૧૪૯ મ્યુનિસિપાલિટીને રૂ. ૫૬૯ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ળ અમદાવાદ ખાતે રૂ. ૧ હજાર કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩નું ખાતમુહૂર્ત
ળ શહેરી વિકાસ વિભાગ હેઠળ જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢના કુલ રૂ.૧,૪૪૭ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
ળ જળ સંસાધન વિભાગ હેઠળ રૂ. ૧,૮૬૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ળ સુરતના કાંકરા-ખાડીના કિનારે રૂ. ૧૪૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કનું લોકાર્પણ
ળ માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ.૧૭૦ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ળ બનાસકાંઠામાં રૂ. ૮૮૮ કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, રૂ.૬૭૮ કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનનું ખાતમુહૂર્ત
ળ ગાંધીનગર ખાતે રૂ. ૮૪ કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ
ળ અમદાવાદમાં રૂ. ૫૮૮ કરોડના ખર્ચે ૧,૮૦૦ બેડ ધરાવતા ૈંઁડ્ઢ સાથે ૫૦૦ બેડની સુવિધા સાથેના ચેપી રોગ માટેના ર્ંઁડ્ઢ બ્લોકનું ખાતમુહૂર્ત

Related Posts