રાષ્ટ્રીય

ભારત સરકારે UN ની કમિટી સામે રજૂ કર્યા પાકિસ્તાન સમર્થિત પુરાવા, જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલામાં પાકિસ્તાનનાTRF નો હાથ: ભારત

ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલના રોજ આતંકવાદીઓએ ધર્મ પૂછીને ૨૬ પ્રવાસીઓ પર ઘાતક હુમલો કરી તેમની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને ર્ઁદ્ભ(પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ ્ઇહ્લને બેનકાબ કર્યું છે. પહલગામ હુમલા પર ભારત હવે ેંદ્ગ (યુનાઇટેડ નેશન્સ) પહોંચ્યું છે. ભારતે ેંદ્ગને આતંકવાદી સંગઠન ્ઇહ્લ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સામે પુરાવા રજૂ કર્યા છે. ભારતે પુરાવા સાથે જણાવ્યું કે, પહલગામ આતંકવાદી હુમલામાં ્ઇહ્લ અને પાકિસ્તાનનો હાથ છે.
ભારત સરકાર દ્વારા યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑફ કાઉન્ટર ટેરરિઝમ(ેંર્દ્ગંઝ્ર્) એટલે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી કાર્યાલય અને કાઉન્ટર ટેરરિઝમ કમિટી એક્ઝીક્યુટિવ ડાયરેક્ટોરેટ (ઝ્ર્ઈડ્ઢ) એટલે આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલય સામે પુરાવા રજૂ કર્યા. ભારતે પુરાવા સાથે ્ઇહ્લ પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. ભારતે યુએન સમિતિમાં એ પણ જણાવ્યું કે, ્ઇહ્લ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલું છે.
ભારતના પ્રતિનિધિ મંડળ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી કાર્યાલય અને આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમનો હેતુ ્ઇહ્લને વૈશ્વિક સ્તરે આતંકવાદી સંગઠન જાહેર કરી તેના પર પ્રતિબંધ લાદવાનો હતો.
તેમજ આ મામલે મીડિયા સૂત્રો અનુસાર, ભારતે ્ઇહ્લ ને સરહદ પારના આતંકવાદ સાથે જાેડતા પુરાવા સાથે ેંદ્ગની ૧૨૬૭ સમિતિનો સંપર્ક કર્યો છે. મે અને નવેમ્બર ૨૦૨૪ પછી આ ત્રીજી વખત છે જ્યારે ભારતે સમિતિનો સંપર્ક કર્યો છે.
મહત્વનું છે કે, ્ઇહ્લ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સમર્થિત સંગઠન છે. તેણે શરુઆતમાં ૨૨ એપ્રિલે થયેલા પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં ૨૬ લોકોના મોત થયા હતા. જાેકે, બાદમાં તેણે પલટી મારી દીધી. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, આતંકવાદી સંગઠન ્ઇહ્લએ સરહદ પાર પોતના આકાઓના કહેવા પર હુમલાની જવાબદારીનો દાવો પરત લઈ લીધો હતો.

Related Posts