અમરેલી

લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ માર્ચે યોજાશે

લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ યોજાશે. તાલુકા સ્વાગત કાર્યક્રમ સવારે ૧૧.૦૦ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે તેમ મામલતદારશ્રી લાઠી એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts