દામનગર શહેર માં અનેક સામાજિક સંસ્થા માં મુક સેવક કિશોરભાઈ વશરામભાઈ વાજા ઉવ ૬૫ નું દેહાંવસાન સામાજિક ક્ષેત્રે પુરી ન શકાય તેવી ખોટ ધાર્મિક સામાજિક સંસ્થા ઓમાં સેવારત કિશોરભાઈ વાજા શ્રી કુંભનાથ મહાદેવ પાલખી યાત્રા સમિતિ રામ જન્મોત્સવ સમિતિ મોક્ષ મંદિર સેવા સમિતિ સિનિયર સીટીઝન ટ્રસ્ટ નેત્રયજ્ઞ છાસ કેન્દ્ર શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ વિશ્વ વિદ્યાલય બ્રહ્માકુમારી કેન્દ્ર સહિત અનેક વિધ સેવા સંસ્થા ઓમાં નોંધનીય સેવા બજાવી ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા હતા સદગત ની સ્મશાન યાત્રા માં માનવ મેદની ઉમટી સદગત ના પુત્ર રત્નો એ કિશોરભાઈ વાજા નું ચક્ષુદાન કર્યું સદગત ની અંતિમ યાત્રા માં અઢારે આલમ ની હાજરી જ સદગત ના જીવન કવન ને તાદ્રશ્ય કરી રહી હતી સદગત ના અવસાન થી સમગ્ર પંથક માં શોક ની લાગણી પ્રસરી હતી કિશોરભાઈ વાજા ની સેવા ની સુગંધ સુગંધી પુષ્પો માફક સર્વત્ર ફેલાઈ હતી
સમાજ સેવી કિશોરભાઈ વાજા નું દેહાંવસાન જીવન પર્યન્ત જીવંત રહે તેવું પરમાર્થ ચક્ષુદાતા ની સ્મશાન યાત્રા માં અઢારે આલમ ની માનવ મેદની

Recent Comments