fbpx
રાષ્ટ્રીય

માનવ મિશનમાં એક વર્ષનો વિલંબ થશેઃ કે.સીવન

કોરોના મહામારીની અસર ભારતના સૌ પ્રથમ માનવ મિશન ગગનયાન પર પણ થઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા ડો.કે.સિવને સોમવારે કહ્યું હતું કે હવે માનવ મિશનના લોંચિંગમાં નિયત સમય કરતા એક વર્ષનો વિલંબ થશે. ગગનયાન મિશનનું લોંચિંગ હવે આગામી વર્ષના અંત ભાગ સુધીમાં અથવા તેના એક વર્ષ બાદ થવાની શક્યતા છે. જાેકે, આ અગાઉ બે માનવ રહિત સ્પેસક્રાફ્ટ મોકલવામાં આવશે.
૧લી ડિસેમ્બર,૨૦૨૧ સુધીમાં ગગનયાન મિશન મોકલવાની વાત કહી હતી. ત્યારે માનવ રહિત મિશન માટે ડિસેમ્બર ૨૦૨૦ અને જુલાઈ ૨૦૨૧નો સમય નક્કી કર્યો હતો. જાેકે, હવે આ બન્ને મિશનના લોંચિંગમાં વિલંબ થઈ શકે છે.
સિવને કહ્યું કે એ ચંદ્રયાન-૩ મિશન પર પણ કામ શરૂ કરી દીધુ છે. તે માટે લેન્ડર અને રોવર તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. જાેકે, હજુ આ મિશનની લોંચિંગ તારીખ નક્કી કરવામાં આવી નથી. શુક્ર ગ્રહ પર મોકલવામાં આવનારા શુક્રયાન મિશનની તૈયારી ચાલી રહી છે, જાેકે તે માટે ઉપયોગમાં લેવામાં આવતા પેલોડ અંગે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. મિશન અંતર્ગત અંતરિક્ષ સાથે જાેડાયેલા ૨૦ એક્સપેરિમેન્ટની યોજના છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/