દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આયોજિત સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ હતો જેમાં આંખ ને લગતા રોગ ની તપાસ કરાય હતી મોતિયા ના દર્દી ઓને રાજકોટ હોસ્પિટલ લાવવા લઈ જવા સહિત વિના મૂલ્યે નેત્રમણી આરોપણ રહેવા જમવા દવા ટીપા ચશ્માં આપતી સેવા આપનાર છે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી જરૂરિયાતમંદ દર્દી ઓએ ખૂબ મોટા પ્રમાણ માં આ નેત્રયજ્ઞ નો લાભ મેળવ્યો હતો સ્વ સંજયભાઈ વજુભાઇ રૂપાધડા ની પુણ્ય સ્મૃતિ માં યોજાયેલ નેત્ર યજ્ઞ માં પધારેલ દર્દી નારાયણો ને અલ્પહાર ચા પાણી ની વ્યવસ્થા કરાય હતી
સ્વ સંજયભાઈ વજુભાઈ રૂપાધડા ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ યોજાયો

Recent Comments