કૃષિ–સહકારની વિવિધ બાબતો અંગે નવી દિલ્હી મુકામે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી – દિલીપ સંઘાણીની શુભેચ્છા મૂલાકાત
સધન ચર્ચા–વિચારણા કરતા દિલીપ સંઘાણી
લાંબાગાળાની અને પ્રગતિકારક અનેક યોજનાઓ અને ખેડૂત, ગ્રામીણ વિકાસ અને માળખાકીય સવલત, વિકાસ સાથોસાથ
રાષ્ટ્રિય–આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સહકારી ક્ષેત્રની યોજનાઓ સહિત ભારતની સહકારી અને ક૬૩ઘઠસષિ પ્રવ૬૩ઘઠસતિઓ અંગે વિસ્ત૬૩ઘઠસત
ચચા૬/ગ્:ત્સ વિચારણા સાથે નવી દિ૬ત્સિહી ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના દિગ્જ્જનેતા,
રાજયના પૂવ૬/ગ્:ત્સ કેબીનેટ મંત્રી અને ઈફકો, એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપ સંઘાણી વચ્ચે શુભેચ્છા મૂલાકાત યોજાયેલ,
જેમા પ્રવત૬/ગ્:ત્સમાન સમયમા દેશના વિકાસમા સહકારની ભૂમિકા અંગે વિસ્ત૬૩ઘઠસત ચચા૬/ગ્:ત્સ કરવામા આવી હતી.
ખેડૂતોની આવક, શ્વેતક્રાંતિ અંતગ૬/ગ્:ત્સત ડેરી યોજનાઓ,પશુપાલન સહિત વિશેષ પ્રકારે સહકારી પવ૬૩ઘઠસતિને આવરી લેતી
બાબતોનો ચચા૬/ગ્:ત્સમા સમાવેશ કરવામા આવેલ હતો.ભારતની સહકારી પ્રવ૬૩ઘઠસતિ અને તેના થકી થતા વ્યવસાયીક
ઉત્પાદનો અને તેના આંતરરાષ્ટ્રિય બજારોની અસર દેશની પ્રગતિ માટે લાભકારકતા વિગરે બાબતે આશાવાદ
સેવ્યો હતો.
સહકારી ક્ષેત્ર અને સરકાર તેમજ સહકારી ક્ષેત્ર અને તેની
સગઠનાત્મક શકિત દ્રારા ગ્રામીણ ક્ષેત્રના વિકાસ સુધી વિસ્તરેલ
ક૬૩ઘઠસષિ અને સહકારી બાબતને હજુ તેજ ગતિએ આગળ ધપાવવા
અને તે માટે જરૂરી રચનાત્મક આચાર–વિચારની આપલે કરવામા આવી હતી. અત્રે એ ઉ૬ત્સિલેખનિય છે કે, ભારતીય
સહકારી માળખા ઉપર અન્ય દેશો મોટો મદાર રાખી ને બેઠા છે તેવા સમયે મોદી–સંઘાણી ની શુભેચ્છા મૂલાકાત
સહકારી પ્રવ૬૩ઘઠસતિને વધુ વેગવાન બનાવશે.અત્રે એ ઉ૬ત્સિલેખનિય છે કે, છે૬ત્સિલા કેટલાક દિવસોથી દિલીપ સંઘાણી
સાથે અનેક રાજસ્વિ મહાનુભાવોની મૂલાકાત સામાજીક અને સહકારી ક્ષેત્રે રચનાત્મક દિશાસૂચક બની રહેશે તેમ જણાઈ
રહયું છે.
Recent Comments