દામનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ ના ઉપક્રમે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ આ શિબિરમાં એડવોકેટ ઈતેશકુમાર મહેતાએ માનવ અધિકાર નો અર્થ ,મહત્વ અધિકાર ના પ્રકારો તેમજ માનવ અધિકારની આવશ્યકતા ઉપર અને દેશ અને દુનિયામાં માનવ અધિકારોને લઈને થતા કામો વિશે માહિતી આપી હતી આ તકે એડવોકેટ ઈતેશકુમાર મહેતાએ જણાવ્યું કે આપણા બાજુના દેશ બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચિર હરણ થયેલું છે તે રોકવા વિશ્વમાં માનવ અધિકારોની વાતો કરનારા આગળ આવું જોઈએ તેમ જણાવેલ આ શિબિરમાં એડવોકેટ રાજેશ્વરી બેન રાજ્યગુરુ પ્રિન્સિપાલ શ્રી સંજયભાઈ રાણીપા તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા
વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિબિર યોજાય બાંગ્લાદેશમાં માનવ અધિકારો નું ચિર હરણ થય રહ્યું છે -એડવોકેટ ઈતેશ મહેતા

Recent Comments