ભાવનગર

ભાવનગરના ૩૦૦ માં સ્થાપના દીને શિશુવહાર ખાતે        ભાવેણાની વિરલ ઘટનાઓને તાદ્રશ્ય કરાવતા પુસ્તકનું વિમોચન

ભાવનગર ના ૩૦૦ માં સ્થાપના  દીને શિશુવહાર ખાતે  ભાવેણા ની વિરલ ઘટના ઓને તાદ્રશ્ય કરાવતા પુસ્તક નું વિમોચન ભાવનગરની સ્થાપના ના 300 માં વર્ષ પ્રસંગે ભાવનગર સાથે જોડાયેલ વિરલ ઘટનાઓના વિષયને લઈ તૈયાર કરેલ પુસ્તક કર્મઠ લોકસેવક માંનભાઈ ભટ્ટ નું આલેખન શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી કુમાર શાળાના આચાર્ય શ્રી બળદેવસિંહ ગોહિલ દ્વારા થયું 

ભાવનગર ના વર્તમાન પત્રોમાં 35 કરતાં વધુ હપ્તામાં પ્રકાશિત આ આલેખનનુ વિમોચન ગુજરાતના જાણીતા ચિંતક અને મૂલ્ય શિક્ષણ માટે કાર્યરત વિદ્યાનિધિ ટ્રસ્ટ ના અધ્યક્ષ સ્વામીની શ્રી સુલભાનંદાજીના વરદ હસ્તે થયુંછે. ભાવનગરના 250 કરતાં વધુ વયસ્ક નાગરિકોની વિશેષ ઉપસ્થિતિમાં  યોજાયેલ સમારોહમાં લેખક શ્રી બળદેવસિંહ ભાઈ નું  મંચસ્થ મહાનુભાવો દ્વારા અભિનંદન પણ થયું હતું                              

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

Related Posts