બાબરામાં પાનના ગલ્લાનું તાળું તોડી ૫૭ હજારની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. જનકભાઇ ભરતભાઇ જોષી (ઉ.વ.૩૮) એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની ગાયત્રી પાનની દુકાનનું તાળું તોડી દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી દુકાનના ગલ્લામાં રાખેલા રોકડા રૂ.૫૭,૦૦૦ની ચોરી કરી લઈ ગયો હતો.
બાબરામાં પાનના ગલ્લાનું તાળું તોડી ૫૭ હજારની ચોરી




















Recent Comments