ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભમહંત શ્રી ગરીબરામબાપા અને શ્રી નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજનઈશ્વરિયા સોમવાર તા.૨-૧૨-૨૦૨૪(મૂકેશ પંડિત)આગામી માસે યોજાનાર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત શ્રી ગરીબરામબાપા અને શ્રી નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજન થઈ રહ્યું છે.અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. આગામી માસે યોજાનાર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી ગિરનારીબાપુનાં સ્મરણ સાથે મહંત શ્રી ગરીબરામબાપા અને શ્રી નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજન તળે ભાવિક યાત્રિકો માટે લાભ મળનાર છે.મહાકુંભમેળામાં શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રમાં શ્રી હરસિદ્ધીજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે. પ્રયાગરાજ તીર્થમાં મહાકુંભમેળા પ્રસંગે શ્રી જયદાસજીબાપુનાં સંકલન સાથે સેવક પરિવાર દ્વારા તૈયારીઓ થઈ રહી છે.
પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ

Recent Comments