અમરેલી

જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં.૦૩ લગાડવામાં આવ્યું

ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગર વડી કચેરીના કંટ્રોલ રૂમ દ્વારા તા.૦૪/૦૯/૨૦૨૫ના રોજ બપોરે ૧૨.૫૫  કલાકે આપવામાં આવેલી સૂચના મુજબ જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં.૦૩ લગાડવામાં આવ્યું છે.

આ માટેની જરુરી આનુષાંગિક વ્યવસ્થા જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે કરવામાં આવી છે, તેમ જાફરાબાદ બંદર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવાયું છે.

Related Posts