અમરેલી

જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં.૦૩ ઉતારી લેવામાં આવ્યું

અમરેલી, તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ (ગુરુવાર) ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગર વડી કચેરીના કંટ્રોલ રુમ દ્વારા તા.૨૧/૦૮/૨૦૨૫ના રોજ બપોરના ૦૧ કલાકે આપવામાં આવેલી સૂચના મુજબ જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં.૦૩ ઉતારી લેવામાં આવ્યું છે, તેમ જાફરાબાદ બંદર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts