બગસરા સ્વ.વલ્લભભાઈ મોહનભાઈ વાગડીયા પરિવારના આર્થિક સહયોગથી બગસરા જૂની હળીયાદ ખાતે આર્યુવેદ કથા યોજાય ગઇ
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા તથા જ્યોતિ મહિલા વિકાસ સંગઠન તથા શ્રી રણછોડરાય ગૌશાળા જૂની હળીયાદના સયુંકત ઉપક્રમે આયોજિત આરોગ્ય કથા ૨૩/૧૨/૨૪ ને સોમવાર ના રોજ શ્રી રણછોડરાય ગૌશાળા જૂની હળીયાદ સમય બપોર ના ૨-૦૦ થી ૫-૩૦ કલાક દરમ્યાન યોજાયેલ આરોગ્ય કથા માં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ના શ્રી મુખે આર્યુવેદ કથા થકી રોગ મુકત પરિવાર સ્વસ્થ ભારત મેદરોગ સાંધા બીપી કેન્સર ડાયાબિટીસ હદય રોગ શ્વાસ શરદી એલર્જી ચામડી બાળ રોગ વિશે અવવત થતા શ્રોતા ઓ એ સ્થિર પ્રજ્ઞ બની આરોગ્ય કથા શ્રવણ કરી આરોગ્ય કથા.ગૌ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ નો અભ્યુદય શ્રેષ્ટ સંતતિ ગર્ભ સંસ્કાર પ્રાણવાન યુવાધન વ્યસન મુકત સ્વેદેશી સ્વાવલંબી ભારત પ્રાકૃતિક ખેતી સમૃદ્ધ કિસાન યોગ અને આર્યુવેદ નો સદેશ આપતી અષ્ટાંગ ધામ ના વિદ્વાન આર્યુવેદાચાર્ય વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ના શ્રી મુખે યોજાયેલ આર્યુવેદ કથા માં ખૂબ મોટી સંખ્યા માં શ્રાવકો એ હાજરી આપી હતી
Recent Comments