રાષ્ટ્રીય

તલગાજરડા શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રી રામકથા 

તલગાજરડામાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રી રામકથા આયોજન

શ્રી મોરારિબાપુની ભૂમિમાં આગામી સપ્તાહે મળશે લાભ

તલગાજરડા રવિવાર તા.૪-૫-૨૦૨૫

તલગાજરડામાં આગામી સપ્તાહે શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રી રામકથા આયોજન થયેલ છે. શ્રી મોરારિબાપુની ભૂમિમાં કથામૃત લાભ મળશે.

આગામી સપ્તાહે મંગળવાર તા ૧૩થી બુધવાર તા.૨૧ દરમિયાન શ્રી મોરારિબાપુની ભૂમિ તલગાજરડામાં શ્રી હનુમાનમઢીમાં  શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રી રામકથા આયોજન થયેલ છે, જ્યાં ભાવિક શ્રોતાઓને કથામૃત લાભ મળશે. આ માટે ગામ સમસ્ત દ્વારા તૈયારીઓ થઈ છે.

Related Posts