અમરેલી

તપોધન બ્રહ્મસમાજ અવસાન  (ધુફણીયા-દામનગર) સદગત ની દામનગર સુમન ભવન ખાતે ૨૧ ને શનિવારે પ્રાથના સભા

દામનગર નાં ધ્રુફણીયા તપોધન બ્રહ્મસમાજ અવસાન  વૈધરાજ વૃજલાલ મણિશંકર ભટ્ટ (ઉ.વ.૯૫) જે ભરતભાઈ ભટ્ટ પૂર્વ ઇજનેર લાઠી નગર પાલિકા તથા કિશોરભાઈ ભટ્ટ,અલ્પેશભાઈ ભટ્ટ તથા વષાઁબેન હરેશકુમાર જોષી બોટાદ, રંજનબેન સુરેશકુમાર ભટ્ટ ભાવનગર,રેખાબેન સંજયકુમાર જોષી ભાવનગર,મીનાબેન સંજયકુમાર જોષી ભાવનગર,ના પિતાશ્રી થાય તેમજ કિરીટભાઈ જોષી(ગઢડા), તથા પ્રતાપભાઈ જોષી (મોટા ઝિંઝાવદર),ના મામા થાય તથા અનિલભાઈ જોષી (ગઢડા) ના ફુવા થાય અને પાથઁ,મિલન,કૃણાલ,ધમઁ,બંસીબેન પાથઁ કુમાર રાવલ (સુરત),પુજાબેન રુષાંગ કુમાર ભટ્ટ (અમદાવાદ) ,ખુશીબેન ના દાદા થાય તારીખ ૧૮/૧૨/૨૦૨૪  બુધવાર ના રોજ કૈલાશવાસ થયેલ છે  તેમની દશાહ તથા ઉતર કરીયા તેમજ લોકીક વ્યવહાર તા.૩૦/૧૨/૨૦૨૪ ને સોમવાર ના ધુફણીયા નિવાસસ્થાને રાખેલ છે સદગત ની પ્રાથના સભા દામનગર સુમન ભવન બ્રહ્મ સમાજ વાડી ખાતે તા.૨૧/૧૨/૨૪ ને શનિવાર નાં સાંજે ૪-૦૦ થી ૬-૦૦ દામનગર ખાતે રાખેલ છે

Related Posts