ભાવનગર શિશુવિહર વિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૨૦ મી બેઠક તારીખ ૧ જાન્યુઆરી ,૨૦૨૫ સાંજે ૬-૧૫ કલાકે શિશુવિહાર ખાતે ડૉ. માનસી ત્રિવેદીના સંચાલનમાં યોજાયી.કવિતા આસ્વાદ શ્રેણી અંતર્ગત શ્રી ખડસલીયા માધ્યમિક શાળાના આચાર્યશ્રી વંદનાબેન ગોસ્વામી(G.E.S class- 2)ઉપસ્થિત રહી રાજેન્દ્ર શાહની કવિતાનો સુંદર આસ્વાદ કરાવ્યો.૨૬ સાહિત્ય પ્રેમીઓ અને ભાવકો આજની બુધસભામાં હાજર રહ્યા.બુધસભા રસપ્રદ રહી.
શિશુવિહર વિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૨૦ મી બેઠક યોજાય

Recent Comments