દામનગર ના વેપારી અગ્રણી સ્વર્ગીય હરજીભાઈ પ્રેમજીભાઈ ધોળકિયા ની પુણ્યતિથિ ની સાવરકુંડલા ના માનવ મંદિરે મનોદિવ્યાંગ સાથે ઉજવી માનવતા નું ઉમદા ઉદારણ પુરા પડતા સદગત ના પુત્રરત્ન રજનીભાઇ ધોળકિયા અતિ ગંભીર મનોદિવ્યાંગ નું લાલનપાલન કરી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરવા નો માનવતા લક્ષી યજ્ઞ ચલાવતા પૂજ્ય ભક્તિરામબાપુ ના સાનિધ્ય માં આશ્રિત અનેક મનોદિવ્યાંગ કુદરત સહજ જીવન તરફ દોરી જતા પૂજ્ય ભક્તિરામબાપુ દ્વારા આવા મહાપ્રભુજી ઓને પરિવાર માં પુનઃ સ્થાપિત કરાવી ઉન્નત જીવન અર્પવા નું કપરું કાર્ય કરી રહ્યા છે માનવ માંજ માધવ દર્શન નો મહિમા દર્શાવતા માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવી રહ્યા છે તેવા સાવરકુંડલા ના હાથસણી રોડ ઉપર પ્રકૃતિ ના ખોળે આવેલ માનવ મંદિર માં દામનગર ના વેપારી અગ્રણી રજનીભાઇ ધોળકિયા એ પોતા ના સ્વર્ગીય પિતા શ્રી હરજીભાઈ પ્રેમજીભાઈ ધોળકિયા ની પુણ્યતિથિ ઉજવી માનવતા નો સુંદર સદેશ આપ્યો હતો દરેક મનોદિવ્યાંગો ને રસપુરી નો રસથાળ અર્પણ કર્યા હતો
સ્વર્ગીય હરજીભાઈ પ્રેમજીભાઈ ધોળકિયા ની પુણ્યતિથિ માનવ મંદિર ના મનોદિવ્યાંગ વચ્ચે ઉજવાય

Recent Comments