દામનગર શહેર ના સમસ્ત દાઉદી વ્હોરા સમાજે આજરોજ દામનગર દાઉદી વ્હોરા જમાત ની મસ્જિદ ખાતે તા.૨૨ એપ્રિલ માં કાશ્મીર ના પહેલગામ આતંકી હુમલા માં મૃતકો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી જેમાં સમસ્ત દાઉદી વ્હોરા સમાજે તમામ મૃતક પર્યટકો ના પરિવારજનો પ્રત્યે સધિયારો વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પિ હતી
સમસ્ત દાઉદી વ્હોરા સમાજ દ્વારા પહેલગામ ના મૃતક નિર્દોષ પ્રવાસી ઓને શ્રદ્ધાંજલિ અર્પિ

Recent Comments