વડોદરા કબીર સમાધિ મંદિર ખાતે પ.પુ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ પુણ્યતિથિ મહોત્સવ.ચૈત્ર સુદ-૧-ગુડી પડવો તા.૩૦-૦૩-૨૦૨૦, રવિવાર ૫.પુ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ સદ્ગુરૂ કબીર સાહેબ વિશ્વ વંદનીય પરમકૃપાળુ સદગુરૂ કબીર સાહેબ ની અસીમ કૃપા એ સંવત ૨૦૮૧ ચૈત્ર સુદી-૧ ગુડીપડવા ના તા. ૩૦-૩-૨૦૨૫ રવિવારના રોજ પરમપુજ્ય મહંત શ્રી બાલકદાસજી ગુરૂશ્રી વલ્લભદાસજી સાહેબની પુણ્યતિથિનો મહોત્સવ ની ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની ઉપસ્થિતિ માં ઉજવણી કરાય
આ મહોત્સવ નિમિત્તે આનંદ-આરતી, ભજન-સત્સંગ તથા સંત-ભોજન ભંડારા ના પ્રસંગે અનેક મહાનુભાવો તથા મહાપુરૂષો પધારી દર્શન-સત્સંગનો અનેરો લાભ મેળવ્યો હતો ચૈત્ર સુદ-૧, ગુડી પડવો, રવિવાર તા. ૩૦-૦૩-૨૦૨૫ સવારના ૯-૩૦ કલાકે પાદુકા તથા સમાધિ પુજન સવારના ૧૦-૦૦ કલાક થી આનંદ આરતીનો મહોત્સવ મહંત શ્રી પ્રિતમદાસજી સાહેબ તથા આયોજન સમિતિ શ્રી કબીર સમાધિ મંદિર મંગલેશ્વર મહાદેવ પાસે, હિમજા તલાવ પાસે વડોદરા ખાતે બાલકદાસજી ની પ્રથમ પુણ્યતિથિ ઉજવાય હતી
Recent Comments