લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓને યોગ આસન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રી અવનીબેન દવે દ્વારા સંસ્થાનાં વિદ્યાર્થીઓને વિવિધ યોગ આસનો અને તેનાથી થતાં ફાયદા વિશે જાણકારી અને યોગ આસન પધ્ધતિ અંગે સમજ આપવામાં આવી.
લોકવિદ્યાલય માઈધારમાં યોગ માર્ગદર્શન

Recent Comments