રાષ્ટ્રીય

જે લોકો દાવો કરી રહ્યા છે તે પાયાવિહોણા અને બકવાસ છેઃ નીતિશ કુમાર

મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારે પટનાના ઇકો પાર્કમાં બાળકો માટે બનાવવામાં આવી રહેલા રાજધાની જળાશયનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવા વર્ષમાં પટના બિહારના બાળકો માટે આ એક ભેટ હશે. તેમણે જણાવ્યું કે, ૪ જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ દરમિયાન તેમને શ્યામ રજકના નિવેદન પર સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર નીતીશ કુમારે કહ્યુ કે, જે લોકો આ દાવો કરી રહ્યાં છે તે પાયાવિહોણા અને બકવાસ છે.

Follow Me:

Related Posts