અમરેલી

દામનગર ના ઈગોરાળા જાગાણી ખાતે પશુધન જાતિ આરોગ્ય કેમ્પ યોજાયો

દામનગર ના ઈગોરાળા જાગાણી ગામે ગુજરાત સરકાર ના પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા પશુધન જાતિ આરોગ્ય સારવાર પ્રવૃત્તિ નો પ્રારંભ કરતા પશુ ચિકિત્સક ડો શીંગાળા ડો કશ્યપભાઈ સહિત અમરેલી ચિકિત્સકો દ્વારા ઈગોરાળા જાગાણી ખાતે પશુધન જાતિ આરોગ્ય પરીક્ષણ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ને સફળ બનાવવા સ્થાનિક અગ્રણી સરપંચ દિનેશભાઇ જસાણી સહિત સ્થાનિક અગ્રણી ઓ પશુપાલકો ખેડૂતો ની ઉપસ્થિતિ માં પશુધન  જાતિ આરોગ્ય પરીક્ષણ કરાયું હતું પશુપાલન ખેડૂતો ઓને પશુધન અંગે ઉત્તમ પશુપાલન ઓળખ સહિત ની બાબતો થી અવગત કર્યા હતા 

Related Posts