૯ મે ૨૦૨૫ થી ૧૪ મે ૨૦૨૫ સુધી યોજાનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (ઝ્રછ) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે યોજાશે નહીં: ૈંઝ્રછૈં
દેશની પ્રવર્તમાન સ્થિતિ જાેઈને ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ૈંઝ્રછૈં)એ એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો હતપ જેમાં કહ્યું હતું કે, ૯ મે ૨૦૨૫ થી ૧૪ મે ૨૦૨૫ સુધી યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (ઝ્રછ) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે યોજાશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂર પછી ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૈંઝ્રછૈંએ ઝ્રછ પરીક્ષા મુલતવી રાખી છે.
મે ૨૦૨૫માં યોજાનારી ઝ્રછ ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (ઁઊઝ્ર) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન(ૈંદ્ગ્ છ્)ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ નવમીથી ૧૪મી મે દરમિયાન યોજાવાની હતી, તેને મોકૂફ રાખવામાં આવી છે. જાે કે, ૈંઝ્રછૈં એ હજુ સુધી નવી તારીખોની જાહેરાત કરી નથી. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે અને ફક્ત સત્તાવાર વેબસાઇટ ૈષ્ઠટ્ઠૈ.ર્ખ્તિ પરથી જ અપડેટ્સ મેળવે.
Recent Comments